1. Home
  2. revoinews

revoinews

ખોવાયેલો મોબાઈલ શોધવો સરળ, આ સરકારી વેબસાઈટ કરશે તમારી મદદ, લાખો ફોન મળ્યા

સ્માર્ટફોન ચોરી કે ગુમ થવા પર ન માત્ર હજારો રૂપિયાનું નુકસાન થાય છે, પરંતુ ઘણા લોકોનો ડેટા, ફોટો અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટ પણ ગુમ થઈ જાય છે. ખોવાયેલો ફોન શોધવાની રીત તેથી આજે તમને લાપતા મોબાઈલ કે ચોરી અથવા ગુમ થયેલ ફોનની જાણકારી મેળવવાની એક ખાસ રીત જણાવી રહ્યાં છીએ, જાણો વિગત DoT india એ […]

લોકસભા ચૂંટણીઃ છઠ્ઠા તબક્કામાં 8 રાજ્યની 58 બેઠકો ઉપર આજે મતદાન

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીની પ્રક્રિયા હવે ધીમે-ધીમે અંતિમ તબક્કામાં પ્રવેશી રહી છે. અત્યાર સુધીમાં પાંચ તબક્કામાં મતદાન યોજાયું છે, હજુ બે તબક્કાનું મતદાન યોજાવાનું બાકી છે. શનિવારે છઠ્ઠા તબક્કાનું મતદાન યોજાશે. જેને લઈને શુક્રવારે સાંજે જ ચૂંટણીપંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હતી. શનિવારે 8 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં લોકસભાની 58 બેઠકો ઉપર મતદાન યોજાશે. આ તબક્કામાં […]

લોકસભાની ચૂંટણીઃ મતદાનની ટકાવારીને લઈને મલ્લિકાર્જુન ખડગે ફરીથી ચૂંટણીપંચને લખશે પત્ર

નવી દિલ્હીઃ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ફરી એકવાર ચૂંટણી પંચને પત્ર લખશે. આ વખતે તેમનો પત્ર લખવાનો હેતુ તેમના દ્વારા ગત વખતે મોકલવામાં આવેલા પત્રને નકારવાનું કારણ જાણવાનો છે. ચૂંટણી પંચે શુક્રવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના 6 મેના પત્રમાં વર્તમાન લોકસભા ચૂંટણીમાં મતદાનના આંકડાઓમાં વિસંગતતા અંગે ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના આરોપોને ફગાવી દીધા હતા. શનિવારે […]

કાળઝાળ ગરમીથી રાહત આપતા એર કન્ડિશનરમાં ક્યારે થઇ શકે છે બ્લાસ્ટ ? જાણી લો કઇ રીતે દુર્ઘટના નિવારી શકાય

કોઈપણ ઈલેક્ટ્રોનિક આઈટમ કે જેને યોગ્ય રીતે હેન્ડલ કરવામાં આવતી નથી અને તેનો બેદરકારીપૂર્વક ઉપયોગ કરવામાં આવે છે, તે ખરાબ થઈ શકે છે અને વિસ્ફોટ પણ થઈ શકે છે. ઘરોમાં આડેધડ ઉપયોગ કરવામાં આવતા AC સાથે પણ આવું જ થઈ શકે છે. એર કંડિશનર લગાવતી વખતે તમામ મહત્વની બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે, નહીં તો […]

પાણીથી લઈને તેલ સુધી ઘણા પ્રકારે નારિયેળ ઉપયોગી, જાણો ફાયદા

નાળિયેર વિશે લખતા મને મારું બાળપણ યાદ આવે છે. ઉત્તર ભારતમાં નવરાત્રિ અને કથા પછી, પંચામૃતમાં કોઈ ખાસ પ્રસંગે નારિયેળનો ઉપયોગ પ્રસાદમાં થતો હતો. એક સમયે નારિયેળ માત્ર દક્ષિણ ભારતીય ભોજનનો મહત્વનો ભાગ હતો, પણ હવે દરેક પ્રાંતના લોકો નારિયેળનું સેવન કરે છે. નારિયેળ ખાલી સ્વાદ અને હેલ્થ સાથે સંકળાયેલું નથી, પણ ભારતીય ધર્મ અને […]

નારિયેળનું પાણી ચહેરા ઉપર લગાવવાથી થશે અનેક લાભ, જાણો ફાયદા…

નારિયેળ પાણી પીવા સિવાય તે ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. આને ત્વચા પર લગાવવાના ઘણા ફાયદા છે. ત્વચા પર નારિયેળ પાણી લગાવવાના ઘણા ફાયદા છે. તેની મદદથી તમે તમારા ચહેરાને ચમકદાર બનાવી શકો છો. તેમજ પિમ્પલ્સ અને ફોલ્લીઓ સાફ થઈ જશે. નારિયેળ પાણીને ચહેરા પર લગાવવાના ફાયદા નારિયેળ પાણી ચહેરા પર લગાવવાના […]

ચૈત્ર નવરાત્રીમાં જાણીતા આ મંદિરોમાં માતાજીના દર્શન કરવા ઉમટે છે લાખો શ્રદ્ધાળુઓ

નવી દિલ્હીઃ 9મી એપ્રિલથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. ચૈત્ર નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવાથી અને દેવી માતાના પ્રખ્યાત મંદિરોના દર્શન કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ દેવી દુર્ગાના પ્રખ્યાત મંદિરો વિશે. વૈષ્ણો દેવી મંદિર જમ્મુ રાજ્યથી 61 કિમી ઉત્તરે ત્રિકુટ પર્વત પર આવેલું છે. અહીં ત્રેતાયુગની […]

ગાયના દૂધના ફાયદા તમને હેરાન કરી દેશે, મોટી બીમારીઓને દૂર કરવામાં અસરકારક

મોટા લોકો અને એક્સપર્ટનું માનવું છે કે દૂધ પીવું સેહત માટે ખૂબ ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી લોકો મજબૂત અને ઉર્જાવાન રહે છે. તમે દરરોજ ડેરીનું દૂધ પીતા હશો. પણ શું તમે જાણો છો કે ગાયનું તાજું દૂધ સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે? • જાણો તેના ફાયદા ગાયનું દૂધ સ્વાદિષ્ટ જ નહીં પણ ઔષધીય ગુણોથી […]

ક્રિકેટ મેદાનમાં ઘુસેલા શ્વાસ સાથે અયોગ્ય વર્તન, એનિમલ એક્ટિવિસ્ટે કરી દંડની માંગ!

અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચના થોડાક વિડિયો સામે આવ્યા છે. જ્યા એક શ્વાન મેદાનમાં દેખાયું હતુ. ઘણા વિડિયોઝમાં મેદાનના સુરક્ષાકર્મી કુતરાને પકડવા પાછળ ભાગતા દેખાયા છે. આ દરમિયાન સુરક્ષાકર્મી કુતરા સાથે ખરાબવર્તન કરતા નજર પડ્યાં હતા. જેના પર હવે હોબાળો મચી ગયો છે. […]

નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી(NIA)ના મહાનિર્દેશક તરીકે IPS સદાનંદ વસંતની નિમણુંક

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલા મોટા વહીવટી ફેરબદલમાં, IPS અધિકારી સદાનંદ વસંતને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ના મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત IPS પિયુષ આનંદને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ના ડીજી બનાવવામાં આવ્યા છે. બુધવારે કેન્દ્ર સરકાર દ્વારા આ નિમણૂકો સંબંધિત એક આદેશ જાહેર કરવામાં આવ્યો છે. IPS રાજીવ કુમાર શર્માને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code