1. Home
  2. revoinews

revoinews

ચીનની નાપાક હરકત, ફરી અરુણાચલ પ્રદેશ અને અક્સાઈ ચીનને પોતાનો ભાગ ગણાવ્યો

દિલ્હીઃ- ચીન સતત બોખલાઈ રહ્યું છે ભારતનો અંગ ગણાતા અરુણાચલ પ્રદેશ અને અક્સાઈ ચીનને સતત તે પોતાનો ભાગ કહી રહ્યું છે ત્યારે ફરી એક વખત ચીને આ નાપાક હરકત કરી છે એન આ બન્ને રાજ્યોને પોતાનો ભાગ ગણાવ્યો છે.ચીને તેના માનક નકશાનું નવું સંસ્કરણ બહાર પાડ્યું છે. જાણકારી પ્રમાણે આ માનકપત્રમાં  નકશો જાહેર કરતાની સાથે […]

સુરત સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં જન્મથી મૂકબધિર 4 બાળકોની ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ની સફળ સર્જરી

અમદાવાદઃ રાજ્ય સરકારના ‘રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ’(RBSK) અંતર્ગત સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે આજે એક જ દિવસમાં જન્મથી મૂકબધિર ચાર થી છ વર્ષની વયના ચાર બાળકોની ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ની વિનામૂલ્યે સફળ સર્જરી કરવામાં આવી છે. મૂળ અને સુરત સિવિલ અને અમદાવાદ સિવિલના નિષ્ણાત તબીબોએ સાથે મળી સફળતાપૂર્વક ચાર સર્જરી કરીને સુરતમાં રહેતા અને મૂળ મહારાષ્ટ્રના બે, […]

સાઉથ સુપર સ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘જેલર’ની બોક્સ ઓફીસ પર શાનદાર ઓપનિંગ

મુંબઈઃ- સાઉથ સુપર સ્ટાર રજનિકાંત સાઉથના ભગવાન સમાન છે તેમની કોઈ પણ ફિલ્મ રિલીઝ થાય એટલે તહેલકો મચાવે છે ત્યારે તાજેતરમાં પણ કઈક આવું જ જોવા મળ્યું છે રજનીકાંતની ફિલ્મ જેલરે રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું છે, રજનીકાંતની ફઇલ્મ જેલર  જ્યાં 2023માં આ ફિલ્મ પઠાણ અને આદિપુરુષ બાદ ત્રીજી સૌથી […]

દેશના રેલ્વે સ્ટેશના પુનઃવિકાસ થવાથી કોઈ પણ પ્રકારના ભાડામાં નહી થાય વધારો – રેલ્વે મંત્રી

દિલ્હીઃ- દેશના અનેક રેલ્વે સ્ટેશનોની કાય પલટવા જઈ રહી છે ત્યારે કેટલાક લોકોના મનમાં સવાલ છે કે રેલ્વે અતિ સુવિધાઓથી સજ્જ બનતા તેના ભાડામામં કે પ્લેટફોર્મ ટિકિટના દરોમાં વધારો થી શકે છે જો કે કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ મામલે માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે રેલ્વેએ દેશના લગભગ 1300 મોટા સ્ટેશનોને ‘અમૃત ભારત […]

જમ્મુ-કાશ્મીરમાં સેનાની કાર્યવાહી – બોર્ડર પાર ઘુસણખોરી કરતા એક ઘુસણખોરને ઠાર કર્યો

શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યાં સતત આતંકીઓની નજર રહેલી હોય છે અહી સેના પણ આતંકી પ્રવૃત્તિઓને નુષ્ફળ બનાવવા સતત પ્રયત્ના હોય છે ત્યારે જમ્મુ કાશ્મીરમાં ઘુસણખોરીની વઘતી ઘટનાઓ વચ્ચે સેનાએ જમ્મુના પૂંછમાંથી બે ઘુસણખોરી કરવા જઈ રહેલા ઘુસણખોરોમાંથી  એક ઘુસણખોરને ઠાર કર્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે સુરક્ષા દળોએ જમ્મુના પુંછમાં […]

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનને ઈસ્લામાબાદ કોર્ટે તોશખાના કેસમાં ત્રણ વર્ષની સજા ફટકારી

દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની મુશ્કેલીનો અંત આવી રહ્યો નથી અનેક વાદ વિવાદમાં ફસાયેલા મંત્રીને હવે સજા મળી ચૂકી છે તોશખાના કેસને લઈને કોર્ટે ઈમરાન ખાનને ત્રણ વર્ષની સજા ફટકારી છે. ઉલ્લેખનીય છે કે આ કેસ ઈમરાન ખાન વિરુદ્ધ ઓગસ્ટ 2022માં  દાખલ થયો હતો તોશાખાના કેસ મામલે ઈમરાન પર પાકિસ્તાનના ચૂંટણી પંચને વાર્ષિક સંપત્તિ સબમિશનમાં […]

આઈફ્લૂના વધતા કેસોની ઝપેટમાં હવે બિહાર પણ, દર પાંચ દર્દીઓમાં 1 વ્યક્તિમાં જોવા મળ્યો આ રોગ

પટનાઃ- દેશભરમાં આઈ ફ્લૂના કેસો જોવા મળી રહ્યા છે દેશના અનેક રાજ્યોમાં આંખોનો આ પરોગ ઝડપથી વધતો જોવા મળી રહ્યો છે ત્યારે આવી સ્થિતિમાં હવે આંખોના રોગની ઝપેટમાં બિહાર પણ જોવા મળ્યું છે અહી દરરોજ અનેક કેસ આવી રહ્યા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે બિહારમાં વરસાદની મોસમને કારણે આંખનું ઈન્ફેક્શન ઝડપથી ફેલાઈ રહ્યું છે. અહીં દર […]

મણીપુર હિંસા મામલે રાજ્યની સરકાર એક્શનમોડમાં, હવેથી કોઈ પણ પ્રકારની ખોટી માહિતી કે ફેક ન્યૂઝ ફેલાવવા દેશદ્રોહ ગણાશે

ઈમ્ફાલઃ- મણપીુરમાં મે મહિનાથી હિંસાનો દોર ચાલુ છે, મતેઈ અને કુકી સમુદાય વચ્ચે શરુ થયેલી હિંસા ઘાતક બની હતી જેમાં એત્યાર સુધી સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે આ સહીત બે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને સરઘસ કાઢવાનો વીડિયો વાયરલ થયા બાદ આ ઘટનાની દેશભરમાં નિંદા કરવામાં આવી હતી ત્યારે હવે કોઈ પણ પ્રકારની ખોટી માહિતી ફેલાવવા મામલે […]

ભારત વિશ્વસનીય વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ પાર્ટનર તરીકે ઉભરી રહ્યું છે:ડો. એસ જયશંકર

દિલ્હી:વિદેશ મંત્રી ડો એસ જયશંકરે ત્રણ દિવસીય સેમિકોનઇન્ડિયા 2023ના છેલ્લા દિવસને સંબોધન કર્યું હતું, જેમાં મહત્વપૂર્ણ અને ઉભરતી તકનીકોમાં ભારતની ભૂમિકા અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં, ખાસ કરીને સેમિકન્ડક્ટર્સમાં રાષ્ટ્રના વિકાસના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે વિશ્વસનીય વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ પાર્ટનર તરીકે ભારતની વધતી હાજરી પર ભાર મૂક્યો. આ સંબંધમાં અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથે આંતરરાષ્ટ્રીય […]

તમિલનાડુની એક ફટાકરા ફેક્ટરીમાં આગ લાગતા 8ના મોત – પીએમ મોદીએ એ દુખ વ્યક્ત કર્યું, વળતરની જાહેરાત કરી

દિલ્હીઃ- આજરોજ શનિવારનીનબપોરે તમિલનાડુમાં એક ફટાકરા ફેક્ટરિમાં વિસ્ફોટ થવાની ભયાનક ઘટના બની હતી જેમાં ઘણા લોકો ગંબીર રીત દાઝ્યા હતા તો 8 લોકોના મોત થયા છે.કહેવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આસપાસની બિલ્ડીંગને પણ નુકસાન થયું છે. આ ઘટનાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે શોક વ્યક્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code