1. Home
  2. revoinews

revoinews

રામનગરી અયોધ્યામાં આજથી 3 દિવસીય દિપોત્સવનો થશે આરંભ, દેશની લોક સંસ્કૃતિની જોવા મળશે ઝલક 

અયોધ્યા – દિવાળી એટલે ભગવાન નરમ વનવાસ કરીને અયોધ્યા પરત ફર્યા હતા બસ ત્યાર થી દિવાઓ પ્રગટાવીને આ ઉત્સવ મનાવવામાં આવે છે ખાસ કરીને આયોધ્યાની દિવાળી ખાસ હોય છે અહી લખો દિવડાઓ દર વર્ષે પ્રગટાવાઈ છે ત્યારે હવે આજ રોજ ગુરુવારથી અયોધ્યામાં ત્રણ દિવસીય દીપોત્સવ  ઉત્સવ શરૂ થઈ રહ્યો છે આજથી સમગ્ર અયોધ્યાને દુલ્હનની જેમ  શણગારવામાં […]

પાકિસ્તાનમાં ચૂંટણીની તારીખોને લઈને ચાલતી અટકળોનો અંત, 11 ફેબ્રુઆરી, 2024ના રોજ યોજાશે ચૂંટણી

નવી દિલ્હીઃ પાકિસ્તાનના ચૂંટણી પંચ (ECP)એ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે દેશમાં સામાન્ય ચૂંટણી 11 ફેબ્રુઆરી, 2024ના રોજ યોજાશે. આવી સ્થિતિમાં ચૂંટણીને લઈને મહિનાઓથી ચાલી રહેલી અનિશ્ચિતતાનો અંત આવ્યો છે. પાકિસ્તાન ચૂંટણી પંચના વકીલ સજીલ સ્વાતિએ કહ્યું કે, મતવિસ્તારો નક્કી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ કામ 29મી જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થઈ જશે, જેનાથી ચૂંટણીનો […]

UPI વપરાશ કર્તાઓની વધતી સંખ્યા વચ્ચે સતત ત્રીજા મહિને ટ્રાન્જેકશન માં નોંધપાત્ર વધારો

દિલ્હીઃ પીએમ મોદીના અથાગ પ્રયત્નથી ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન મળતું જઈ રહ્યું છે દેશના લોકો હવે કેશ પેમેન્ટને બદલે સતત ઓનલાઈન પેમેન્ટ કરતા થયા છે ત્યારે હવે જો યુપીઆઈ ટ્રાન્જેંકશનની વાત કરીએ તો સતત યુપીઆઈના વ્યવહારો વધતા જઈ રહ્યા છે. જાણકારી અનુસાર વર્ષ 2016માં શરૂ કરાયેલ UPIનો ટ્રેન્ડ ભારતમાં ઝડપથી વધી રહ્યો છે. આજકાલ લોકો રોકડ […]

સ્ટેચ્યુ ઓફ યુનિટિ એક ભારત શ્રેષ્ઠ ભારતનું પ્રતિક – પીએમ મોદી

અમદાવાદ – આજરોજ પ્રધાનમંત્રી કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટિ પહોંચ્યા હતા તેમણે અહીં સરદાર પટેલને શ્રધ્ધાંજલિ પાઠવી હતી અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય એકતા માટે લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિબદ્ધતા આજે પણ દરેકને માર્ગદર્શન આપે છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી એ એક ભારત, શ્રેષ્ઠ ભારતનું પ્રતિક છે. આ […]

અમેરિકાના રાષ્ટ્રપતિ જોબાઈડન આવતીકાલે ઈઝરાયલની મુલાકાત લેશે

દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધની સ્થિતિ ચાલી રહી છે છેલ્લા કેટલાક દિવસોથી હમાસ દ્રારા ઈઝરાયને નિશઆન બનાવવામાં આવી રહ્યું છે જેમાં હજારો લોકોના મોત પણ થયા છે ત્યારે આ સ્થિતિ વચ્ચે હવે  અમેરિકાના રાષ્ટ્રપતિ જોબાઈડન આવતીકાલે 18 ઓક્ટોબરના રોજ ઈઝરાયલની મુલાકાત લેવા જઈ રહ્યા છે આ મામલે અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકન એ જાણકારી આપી […]

વર્લ્ડ કપ મેચમાં ક્રિકેટર શુભમન ગિલનું મેદાનમાં રમવા ઉતરવું બન્યું મુશ્કેલ, જાણો શું છે કારણ

દિલ્હીઃ- 5 ઓક્ટબરને વિતેલા દિવસથી અમદાવાદ ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમામં વર્લ્ડ કપનો આરંભ થી ચૂક્યો છે પ્રથમ દિવસે ઈન્ગલેન્ડ અને ન્યુઝિલેન્ડ સામસામે ટકારાયું હતું ત્યારે હવે ભારતીય ક્રિકેટ ટીમને લઈને એક નિરાશા જનક સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે વર્લ્ડકપમાં ભારત મેચ રમે તે પહેલા જ ફેન્સને મોટો ઝટકો લાગ્યો  છે. ફોર્મમાં ચાલી […]

મૂળ ભારતીય કેનેડાના સાંસદ ચંદ્ર આર્યાની ખાલિસ્તાનીઓને ફટકાર, ભારતીયોને શાંત રહેવાની કરી અપીલ

દિલ્હીઃ કેનેડાએ ભારત પર આરોપ લગાવ્યા બાદ બન્ને દેશઓ વચ્ચે નો વિવાદ વકર્યો છે ત્યારે તાજેતરમાં કેનેડામાં રહેતા ભારતીયોને લઈને જોખમની વાત પણ સામે આવી છે અને આ વાત મૂળ ભારતીય સાસંદ દ્રારા કહેવામાં આવી છે. ભારતમાં નિયુક્ત ખાલિસ્તાની આતંકવાદી અને પ્રતિબંધિત શીખ્સ ફોર જસ્ટિસ ના નેતા ગુરપતવંત સિંહ પન્નુએ ઈન્ડો-કેનેડિયન હિંદુઓને દેશ છોડવા માટે […]

કેરળમાં નિપાહ વાયરસનો કહેર- કોઝિકોડીમાં વાયરસ સામે લડવા માટે રાજ્યની સરકારે લોંચ કરી ઓપીડી સેવા

દિલ્હીઃ કેરળ રાજ્યમાં નિપાહ નવાયરસનું જોખમ વઘતુ જઈ રહ્યું છે રાજ્ય સરકાર સહીત કેન્દ્રીની આરોગ્ય ટીમ પણ ખાસ નજર રાખી રહી છે ત્યારે સરકાર દ્રારા વાયરસને ફેલાતો અટકાવવા માટે અનેક પ્રકારના જરુરી પગલા લેવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે કેરળમાં નિપાહ વાયરસના ચેપને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે તેની ઈ-સંજીવની ટેલીમેડિસિન સિસ્ટમ હેઠળ વિશેષ બહારના […]

આજથી દેશભરમાં ત્રીજા સ્વચ્છતા અભિયાનના પ્રથમ તબક્કાનો કરાશે આરંભ

દિલ્હીઃ- દેશભમાં આજથી સ્વચ્છતા અભિયાનનો આરંભ થવા જઈ રહ્યો છે આ ત્રીજા અભિયાનનો પ્રથમ તબક્કો હશે.આ પહેલા 2 સ્વચ્છતા અભિયાન થઈ ચૂક્યા છે માહિતી પ્રમાણે સ્વચ્છતા અભિયાનનો અભિયાનનો પ્રથમ તબક્કો 15 થી 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ તબક્કામાં તમામ મંત્રાલયો અને વિભાગો પેન્ડિંગ કેસો અને સ્વચ્છતા માટેની જગ્યાઓની ઓળખ કરશે. અમે નિકાલ કરવા માટે બિનજરૂરી […]

ભાદરવી પૂનમઃ અંબાજીમાં પગપાળા યાત્રાળુઓ માટે 4 મોટા વૉટરપ્રૂફ ડોમ બનાવાશે

ગાંધીનગર : ગુજરાતમાં અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમે યોજાતા પરંપરાગત મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે કે જેમાં મોટાભાગે પગપાળા યાત્રાળુઓ હોય છે. આ વર્ષે 23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજનાર આ ભવ્ય મેળામાં અંદાજે 40 લાખથી વધારે યાત્રાળુઓ પહોંચે તેવી શક્યતા છે. અંબાજી ખાતે આ વર્ષે યોજાનાર ભાદરવી પૂનમ મેળામાં યાત્રાળુઓની સુવિધાઓમાં મોટાપાયે વધારો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code