શ્રીનગરઃ ટ્યૂલિપ ગાર્ડનની 1.69 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી
નવી દિલ્હી, 31 માર્ચ 2026: શ્રીનગરનો ટ્યૂલિપ ગાર્ડન આ દિવસોમાં પ્રવાસીઓથી ધમધમતો છે. છેલ્લા 14 દિવસમાં મોટી સંખ્યામાં લોકોએ બગીચાની મુલાકાત લીધી છે. 14મા દિવસની સાંજ સુધીમાં બગીચામાં મુલાકાતીઓની સંખ્યા 169,100 થઈ ગઈ છે, જે ખરાબ હવામાન અને વરસાદ છતાં ખૂબ જ પ્રોત્સાહક છે. સહાયક ફ્લોરીકલ્ચર ઓફિસર ઇમરાન અહેમદે જણાવ્યું હતું કે વરસાદ અને રમઝાન […]


