અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ: કોટેશ્વર રોડથી એરપોર્ટ કોરિડોરને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી
નવી દિલ્હી, 10 જૂન 2026 – અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના વિસ્તરણને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી મળી છે. તદઅનુસાર હવે કોટેશ્વર રોડથી એરપોર્ટ કોરિડોર સુધી મેટ્રો લંબાવવામાં આવશે. સત્તાવાર યાદી અનુસાર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ 2(A) ને મંજૂરી આપી દીધી છે, જે 05 સ્ટેશનો (04 એલિવેટેડ અને 01 અંડરગ્રાઉન્ડ) […]


