1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ: કોટેશ્વર રોડથી એરપોર્ટ કોરિડોરને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી

નવી દિલ્હી, 10 જૂન 2026 – અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના વિસ્તરણને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી મળી છે. તદઅનુસાર હવે કોટેશ્વર રોડથી એરપોર્ટ કોરિડોર સુધી મેટ્રો લંબાવવામાં આવશે. સત્તાવાર યાદી અનુસાર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ 2(A) ને મંજૂરી આપી દીધી છે, જે 05 સ્ટેશનો (04 એલિવેટેડ અને 01 અંડરગ્રાઉન્ડ) […]

પાસપોર્ટ ઑફિસમાં દર બુધવારે એપોઈન્ટમેન્ટ વિના પૂછપરછ, દસ્તાવેજ રજૂ કરવા જઈ શકાશે

અમદાવાદ, 5 જૂન 2026: પાસપોર્ટ અરજીઓ સુધી નાગરિકોની પહોંચ સરળ બનાવવા અને લાંબા સમયથી પડતર રહેલી અરજીઓના ઝડપથી નિકાલ માટે પ્રાદેશિક પાસપોર્ટ કચેરી (RPO), અમદાવાદ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આગામી 15 જૂન, 2026 થી અરજદારો માટે એક વિશેષ સાપ્તાહિક ‘વોક-ઈન’ (Walk-in) સુવિધા શરૂ કરવામાં આવી રહી છે. દર બુધવારે […]

ચાર મુસાફરોની એક સરખી ફરિયાદ, એક સરખા ફોટા! વંદે ભારત ટ્રેનને બદનામ કરવાનું કાતવરું

રિવોઈ ન્યૂઝ, 3 જૂન 2026 – શું દેશની પ્રથમ સેમી-હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારતને બદનામ કરવાનું કોઈ વ્યવસ્થિત કાવતરું ચાલી રહ્યું છે? આ પ્રશ્ન એટલા માટે ઉપસ્થિત થઈ રહ્યો છે કે, એક રાષ્ટ્રવાદી વ્યક્તિએ એવા ચાર જણની X પોસ્ટનો હવાલો આપીને કહ્યું છે કે, એવું કેવી રીતે બની શકે કે ચાર મુસાફર, ચાર અલગ અલગ […]

ભારતની ટ્રેનોમાં ભોજનનાં વાસણ ટોઈલેટમાં ધોવાય છે? જુઓ વીડિયો

નવી દિલ્હી, 29 મે 2026: શું ભારતની ટ્રેનોમાં ભોજનનાં વાસણ ટોઈલેટમાં ધોવાય છે?  આ પ્રશ્ન ઉપસ્થિત થવાનું કારણ એ છે કે, સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ટ્રેનના ટોઈલેટમાં કેટરિંગ સ્ટાફના માણસ દ્વારા ભોજનનાં વાસણ ધોવામાં આવી રહ્યા છે. અહેવાલ મુજબ, ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI) એ ભારતીય રેલવે ખાનપાન […]

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન કર્ણાટક, ગોવા અને કેરળના ત્રણ દિવસના પ્રવાસે જશે

નવી દિલ્હી, 29 મે 2026: Vice President C.P. Radhakrishnan ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન આજથી કર્ણાટક, ગોવા અને કેરળના ત્રણ દિવસના પ્રવાસે રવાના થશે. તેઓ બેંગલુરુમાં આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનના 45મા વર્ષગાંઠના વૈશ્વિક સમારોહમાં હાજરી આપશે. ત્યારબાદ તેઓ દાવણગેરેમાં યુનિવર્સિટી બીડીટી કોલેજ ઓફ એન્જિનિયરિંગના પ્લેટિનમ જ્યુબિલી સમારોહમાં હાજરી આપશે. આવતીકાલે, રાધાકૃષ્ણન પણજીમાં ગોવા રાજ્ય સ્થાપના દિવસની ઉજવણીમાં […]

જાપાનના ટોક્યો સહિત આ સ્થળો છે ખુબસુંદર, મોટી સંખ્યામાં આવે છે પ્રવાસીઓ

જાપાન એક ખૂબ જ સુંદર દેશ છે. તેની સંસ્કૃતિથી લઈને તેના લોકો અને નિયમો સુધી બધું જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ જાપાન ખૂબ આગળ છે. દુનિયાભરના લોકો તેની સુંદરતા જોવા માટે આવે છે. જાપાની ત્વચા સંભાળથી લઈને તેના ખોરાક સુધી, તે દુનિયાભરમાં પ્રખ્યાત થઈ રહ્યું છે. તે જ સમયે, જાપાન મુસાફરી માટે […]

દેશની પહેલી હાઈડ્રોજન ટ્રેનને રેલવે મંત્રાલયની મંજૂરી, જાણો ક્યાં પ્રારંભ થશે?

દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને રેલવે બોર્ડની મંજૂરી: જીંદ અને સોનીપત વચ્ચે દોડશે 10 કોચવાળી ટ્રેન, પ્રદૂષણ મુક્ત અને આરામદાયક રહેશે સફર નવી દિલ્હી, 27 મે 2026 – દેશની પહેલી હાઈડ્રોજન ટ્રેનને ભારતના રેલવે બોર્ડ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. તે સાથે પર્યાવરણલક્ષી, ભવિષ્યલક્ષી, સસ્તી અને ઝડપી રેલવે સેવા માટેનો માર્ગ મોકળો થયો છે. રેલવે […]

ગૃહમંત્રી અમિત શાહ રાજસ્થાન, ગુજરાત અને પૂર્વ ભારતના સરહદી વિસ્તારોના પ્રવાસે

નવી દિલ્હી, 26 મે 2026: Home Minister Amit Shah દેશની સરહદોની સુરક્ષા વ્યવસ્થાને વધુ અભેદ્ય બનાવવા અને સૈનિકોનો ઉત્સાહ વધારવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી થોડા દિવસો સુધી વિવિધ સરહદી વિસ્તારોની મહત્વપૂર્ણ મુલાકાતે છે. ગૃહમંત્રી પોતાના આ વ્યસ્ત પ્રવાસ દરમિયાન પાકિસ્તાન અને બાંગ્લાદેશને અડીને આવેલી આંતરરાષ્ટ્રીય સરહદોની સુરક્ષા સ્થિતિની જાતે સમીક્ષા કરશે. આજે રાજસ્થાનની […]

ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા ‘પ્રોફેશનલ ટુરિસ્ટ ગાઈડ’ તાલીમનું આયોજન

અગ્રણી -પ્રતિષ્ઠિત તાલીમ સંસ્થાઓ ૧૪ દિવસનું પ્રશિક્ષણ આપશે શહેરના ગાઈ઼ડ માટે ધો. ૧૨ પાસ ફરજીયાત સમગ્ર ગુજરાત માટે સ્નાતક અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન ફરજીયાત ગાંધીનગર, 18 મે, 2026 – ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડે પ્રવાસન ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા નાગરિકો માટે સંપૂર્ણપણે નિ:શુલ્ક ‘પ્રોફેશનલ ટુરિસ્ટ ગાઈડ’તાલીમ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ  તાલીમબદ્ધ ગાઈડ્સ ગુજરાતના પ્રખ્યાત ધાર્મિક, ઐતિહાસિક, […]

પ્રાંતિજ તાલુકાના સલાલ ખાતેનો કર્કવૃત્ત પાર્ક સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો

5,930 ચોરસ મીટર વિસ્તારમાં સ્થાપિત આ પાર્ક ગુજરાતમાંથી પસાર થતા કર્કવૃત્તના ભૌગોલિક અને ખગોળીય મહત્ત્વ વિશે માહિતી આપે છે ગાંધીનગર, 16 મે, 2026: પ્રાંતિજ તાલુકાના સલાલ ખાતેનો કર્કવૃત્ત પાર્ક સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ગુજરાતના નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસિત કરવા તેમજ ગુજરાતમાંથી પસાર થતા કર્કવૃત્તના ભૌગોલિક મહત્ત્વ વિશે માહિતી આપવાના ઉદ્દેશથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code