1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

આકસ્મિક સંજોગોમાં ગંભીર બિમારીઓ સમયે સહાયરૂપ થવા શ્રેષ્ઠ મોડલ કાર્યરતઃ ઋષિકેશ પટેલ

અમદાવાદઃ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, ગરીબ અને મધ્યમ પરિવારોને આકસ્મિક સંજોગોમાં ગંભીર બિમારીઓ સમયે સહાયરૂપ થવા ગુજરાતે ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવાર માટેનું શ્રેષ્ઠ મોડલ કાર્યરત કર્યું છે. આજે વિધાનસભા ખાતે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય-માં યોજનાના પ્રશ્નના પ્રત્યુતરમાં જણાવવામાં આવ્યું હતું કે, છેલ્લા […]

ઓડિશાઃ ગુપ્તેશ્વર જંગલ જૈવવિવિધતા ધરાવતા હેરિટેજ સાઈટ તરીકે જાહેર

નવી દિલ્હીઃ ઓડિશાના કોરાપુટ જિલ્લામાં જેપોર ગુપ્તેશ્વર શિવ મંદિરની નજીક સ્થિત ગુપ્તેશ્વર જંગલને ઓરિસ્સાના ચોથા જૈવ-વિવિધતા ધરોહર સ્થળ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ જંગલ વિસ્તાર 350 હેક્ટરમાં ફેલાયેલો છે. આ સ્થળ વિવિધ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિથી સમૃદ્ધ છે, જેમાં સ્થાનિક સમુદાય દ્વારા પરંપરાગત રીતે આદરણીય પવિત્ર વૃક્ષોનો સમાવેશ થાય છે. ઓડિશા […]

દેશનો પ્રથમ ઈ-હાઈવે જયપુર-દિલ્હી વચ્ચે બનાવાશે

નવી દિલ્હી: દેશમાં પર્યાવરણને ધ્યાનમાં રાખીને સરકાર ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગ પર ખૂબ ભાર આપી રહી છે. ઈલેક્ટ્રિક બસ, કાર, બાઇક, સ્કૂટી બાદ હવે દેશમાં ઈલેક્ટ્રિક હાઈવે પણ બનવા જઈ રહ્યો છે. હા, કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ સોમવારે રાજસ્થાનમાં વિવિધ રોડ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરતી વખતે જાહેરાત કરી છે કે જયપુર અને દિલ્હી […]

ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં ઈજાગ્રસ્ત કે.એલ.રાહુલની જગ્યાએ મળ્યું આ ખેલાડીને સ્થાન

અમદાવાદ: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમને ઝટકો લાગ્યો છે. BCCIએ જણાવ્યું છે કે, કે.એલ. ઈજાગ્રસ્ત થવાને કારણે રાજકોટમાં રમવામાં આવનાર ત્રીજી ટેસ્ટ મેચમાં શામેલ નહીં થાય. ત્રીજી ટેસ્ટ મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમવામાં આવશે. BCCIએ જણાવ્યું છે કે, રાહુલ 90 ટકા રિકવર થયા છે અને મેડિકલ ટીમની દેખરેખ હેઠળ સારી […]

ક્ષમતા કરતા વધુ સામાન અને મુસાફરો, યાત્રા કરશે તો કારને મોટું નુકસાન થશે

કારમાં હંમેશા વધારે સામાન કે વધારે મુસાફરો સાથે યાત્રા કરવી મુશ્કેલ હોય છે. આ તમારી કારની ઉંમર પણ ઘટાડે છે. કારમાં યાત્રા કરતી વખતે, વ્યક્તિએ તેની ક્ષમતા કરતા વધુ સામાન અથવા મુસાફરો સાથે ક્યારેય યાત્રા કરવી જોઈએ નહીં. આવું કરવાથી તમારી યાત્રા મુશ્કેલ બને છે એટલું જ નહીં. તેનાથી કારને પણ વધારે નુકશાન થાય છે. […]

પ્રધાનમંત્રીએ ભારત રત્ન પુરસ્કાર વિજેતા કર્પૂરી ઠાકુરના પરિવારજનોને મળ્યા

  નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને ભારત રત્ન પુરસ્કાર વિજેતા કર્પૂરી ઠાકુરના પરિવારના સભ્યો સાથે મુલાકાત કરી. भारत रत्न से सम्मानित जननायक कर्पूरी ठाकुर जी के परिजनों से मिलकर बहुत खुशी हुई। कर्पूरी जी समाज के पिछड़े और वंचित वर्गों के मसीहा रहे हैं, जिनका जीवन और आदर्श देशवासियों को […]

મહર્ષિ દયાનંદ સરસ્વતીજી સમાજને આધુનિકતા અને સામાજિક ન્યાયનો માર્ગ દેખાડ્યો હતોઃ રાષ્ટ્રપતિ

અમદાવાદઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ગુજરાતના ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મજયંતી નિમિત્તે 200મા જન્મોત્સવ – જ્ઞાન જ્યોતિ પર્વ સ્મરણોત્સવ સમારોહને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે મહર્ષિ દયાનંદ સરસ્વતી જેવી તેજસ્વી હસ્તીઓના જન્મથી આપણા દેશની ધરતી ધન્ય થઈ છે. સ્વામીજીએ સમાજસુધારણાનું કાર્ય ઉપાડ્યું અને સત્ય સાબિત કરવા માટે ‘સત્યાર્થ પ્રકાશ’ […]

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આયોજીત ત્રિ-દિવસીય “આંતરરાષ્ટ્રીય વેપાર મેળા”નો રાજકોટ ખાતે પ્રારંભ

રાજકોટ: સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ (SVUM) દ્વારા તા. ૧૧ થી ૧૩ ફેબ્રુઆરી સુધી એન.એસ.આઈ.સી. ગ્રાઉન્ડ, ૮૦ ફૂટ રોડ, રાજકોટ ખાતે આયોજિત ત્રિ-દિવસીય “આંતરરાષ્ટ્રીય વેપાર મેળા”નો પ્રારંભ મૂળ ભારતીય અને હાલ ઝિમ્બાબ્વેના ડેપ્યુટી મિનિસ્ટર ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સ શ્રી આર.કે.મોદીના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. આ તકે ઝિમ્બાબ્વેના શ્રી આર.કે.મોદીએ આ વેપાર મેળાના આયોજકોની પ્રશંસા કરતા […]

નરેન્દ્ર મોદીની વડાપ્રધાન તરીકેની ત્રીજી ટર્મમાં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશેઃ અમિત શાહ

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમારોહમાં સંબોધન કરતા અમિત શાહે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની જોડીએ ગુજરાતના વિકાસને અવિરત રાખ્યો છે. ગુજરાતથી જ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૦૧થી લોકાભિમુખ અને સર્વાંગી વિકાસની પરંપરા શરૂ કરી હતી. જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકાએ તેજ ગતિએ આગળ ધપાવી છે. […]

મેન્યુઅલ ગિયરવાળી કાર ચલાવતી વખતે આ ભૂલ કરવાનું ટાળજો, થશે મોટુ નુકશાન

ઓટોમેટિક કાર હવે દેશમાં લોકપ્રિય બની છે, પરંતુ મેન્યુઅલ ગિયરબોક્સવાળી કારની સંખ્યા હજુ પણ ઘણી વધારે છે. મેન્યુઅલ ગિયરબોક્સ સાથે કાર ચલાવતી વખતે મોટાભાગના લોકો આવી ભૂલો કરે છે, જે કાર અને ડ્રાઈવર બંનેને નુકસાન પહોંચાડે છે. અહીં અમે તમને આવી જ 5 મોટી ભૂલો વિશે જણાવી રહ્યા છીએ જે મેન્યુઅલ ગિયરબોક્સ સાથે કાર ચલાવતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code