1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

પ્રવાસન ઉદ્યોગમાં સ્ટાર્ટ-અપ્સ અને ઉદ્યોગ જૂથો માટે રોકાણની વિપુલ તકો: જી.કિશન રેડ્ડી

નવી દિલ્હીઃ ભારત સરકારના પ્રવાસન મંત્રાલયે નવી દિલ્હી અને મુંબઈમાં રોડ-શોનું આયોજન કર્યું હતું. આગામી 1લી વૈશ્વિક પ્રવાસન રોકાણકાર સમિટ વિશે પ્રવાસ અને પ્રવાસન ઉદ્યોગના હિતધારકોમાં જાગૃતિ લાવવાનો ઉદ્દેશ્ય હતો. પૂર્વોત્તર ક્ષેત્રના પ્રવાસન, સંસ્કૃતિ અને વિકાસ મંત્રી જી.કિશન રેડ્ડીએ રોડ શોની અધ્યક્ષતા કરી હતી. રોડ શોમાં ઉપસ્થિત લોકોને સંબોધતા જી.કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે, “રાજ્ય […]

ભગવાન ભૈરવનું પ્રસિદ્ધ મંદિર કે જ્યાં માત્ર દર્શનથી જ બધો ભય થઈ જાય છે દૂર

દર મહિને કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ કાલાષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, આ દિવસે ભગવાન શિવના ઉગ્ર સ્વરૂપોમાંથી એક ભગવાન ભૈરવની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત કાલાષ્ટમીના દિવસે વ્રત રાખવાની પણ વિધિ-વિધાન છે. દેશભરમાં લોકો ભગવાન ભૈરવના મંદિરમાં જાય છે અને તેમના દર્શન કરે છે અને વિધિ-વિધાન અનુસાર તેમની પૂજા કરે […]

સૌરાષ્ટ્ર-તમિલ સંગમઃ ગુજરાતનો ગરબો…તમિલનું ભરતનાટ્યમ, કથ્થક અને કલાકૃતિ એક સે બઢ કર એક

અમદાવાદઃ સૌરાષ્ટ્ર-તમિલ સંગમની ઉજવણી સદીઓના સંબંધોની યાદ તાજી કરવા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમના ચોથા દિવસે પ્રેક્ષકો ઝાંખી જોઈને ઝુમી ઉઠ્યા હતા. આ તમિલ સંગમ ઉજવણી ખરા અર્થમાં યાદગાર પુરવાર થઈ રહી છે. વિશ્વમાં સૌથી વધુ પ્રેમાળ, લાગણીશીલ, કરુણામય અને સંબંધોને મહત્વ આપનાર ભારત દેશ વિવિધતામાં એકતાના દર્શન કરાવે છે. “એક ભારત, શ્રેષ્ઠ ભારત” ના સૂત્રને ચરિતાર્થ […]

ચારધામ યાત્રા માટે 13 લાખ લોકોએ કરાવ્યું રજીસ્ટ્રેશન

દહેરાદુન : ઉત્તરાખંડમાં ભક્તોની આસ્થાના કેન્દ્ર ગંગોત્રી, યમુનોત્રીના દ્વાર ખુલવાની સાથે ચારધામ યાત્રાનો પ્રારંભ થયો છે. અલકનંદાના કિનારે બિરાજમાન દેવાધિદેવ મહાદેવના દ્વાર પણ ભક્તો માટે ખુલવા જઈ રહ્યા છે, તો બીજી તરફ મંદાકિનીના કિનારે ભગવાન વિષ્ણુના વૈકુંઠ ધામ તરીકે ઓળખાતા બદ્રીનાથના દ્વાર પણ કિનારે ખુલવા જઈ રહ્યા છે..ચારધામ યાત્રા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ રવાના […]

દેશમાં કાશ્મીરથી કન્યાકુમારીને જોડતો નવો હાઈવે સૌથી લાંબો તૈયાર થશે

વર્ષ 2024 સુધીમાં આ સપનું સાકાર થશે નીતિન ગડકરીએ મહત્વની જાહેરાત 35,000 કરોડના ખર્ચે 3 કોરિડોર બનાવવામાં આવશે નવી દિલ્હીઃ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દેશના વિવિધ ભાગોને જોડવા માટે નવા હાઈવે અને એક્સપ્રેસ વેનું નિર્માણ કરી રહી છે. આ હાઈવે પૈકી કાશ્મીરથી કન્યાકુમારીને જોડતો નવો હાઈવે સૌથી લાંબો હશે. આ હાઈવેના નિર્માણ બાદ […]

દમણમાં દેવકા સીફ્રન્ટને પગલે પ્રવાશનને વેગ મળશે, ટેન્ટ સિટી સહિત સુવિધાઓ ઉભી કરાઈ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25મી એપ્રિલના રોજ તમિલનાડુમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમૂહર્ત બાદ સાંજના સેલવાના પ્રવાસે જશે. પીએમ મોદી સિલ્વાસા, દાદરા અને નગર હવેલી ખાતે NAMO મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટની મુલાકાત લેશે, તેમજ રૂ. 4850 કરોડથી વધુના મૂલ્યની વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો શિલાન્યાસ કરશે અને રાષ્ટ્રને લોકાર્પણ કરશે. પીએમ મોદી સાંજે દમણ ખાતે દેવકા સીફ્રન્ટનું […]

રાજ્યના ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા માંગતા પ્રવાસીઓ માટે ST નિગમ દ્વારા વિશેષ આયોજન

અમદાવાદઃ ઉનાળા વેકેશનને ધ્યાનમાં રાખીને GSRTC રાજ્યમાં દૈનિક 1400થી વધુ એક્સ્ટ્રા એક્સપ્રેસ બસ સર્વિસ સંચાલિત કરશે. ઉનાળુ વેકેશન દરમિયાન રાજ્યના વિવિધ સ્થળોએથી મુસાફરોની માંગણી ધ્યાનમાં રાખીને નિર્ણય કરાયો હોવાનું વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સારી, ઝડપી અને સુરક્ષિત સેવાઓ પૂરી પાડવાનું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે સુરતથી સૌરાષ્ટ્ર […]

આ રાજ્યોની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો ? તો આ સમયે અહીં ન જવાનું રહેશે સારું

ભારતમાં ગરમીનો કહેર સતત વધી રહ્યો છે. દેશના કેટલાક રાજ્યોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને બિહારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશ, ઓડિશા, ઝારખંડ અને સિક્કિમમાં ગરમીનો પ્રકોપ વધી શકે છે. તેથી, જો તમે પણ આ રાજ્યોની મુલાકાત લેવાનું વિચારી […]

ઉનાળામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો? તો આ સ્થળોની મુલાકાત લેવાનું ટાળો

ઘણા લોકો ઉનાળાની ઋતુમાં મુસાફરી કરવાનું આયોજન કરે છે. ઉનાળાની રજાઓમાં ફરવાની મજા જ અલગ હોય છે. ખાસ કરીને બાળકો મુસાફરી માટે ખૂબ જ ઉત્સાહિત હોય છે. આ સમય દરમિયાન લોકો તેમની બકેટ લિસ્ટમાં મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ સ્થાનો મૂકવાનું શરૂ કરે છે. જો તમે આ સિઝનમાં ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો કેટલીક બાબતોનું […]

દિલ્હીના નેશનલ ઝૂલોજિકલ પાર્કમાં સફેદ વાઘના બચ્ચા મુક્ત કરાયાં

આઠ મહિના પહેલા બે બચ્ચાનો થયો હતો જન્મ વિદ્યાર્થીઓ વાઘના બચ્ચાનો જોઈને થયા ખુશ નવી દિલ્હીઃ નેશનલ ઝૂઓલોજિકલ પાર્કમાં સફદ વાઘના બચ્ચાને મુક્ત કરવામાં આવ્યું છે. વાઘના આ બાળકને જોઈને પાર્કમાં આવેલા પ્રવાસીઓ પણ ખુશ થઈ ગયા હતા. કેન્દ્રીય મંત્રીએ વાઘના બચ્ચાને મુક્ત કર્યા ત્યારે સ્કૂલના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા. કેન્દ્રીય મંત્રીએ વન્યજીવ સંરક્ષણ અંગે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code