1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

સરકારે 15 ફેબ્રુઆરી સુધી વધારી FASTag ની ડેડલાઇન

સરકારે વાહન માલિકોને આપી રાહત 15 ફેબ્રુઆરી સુધી વધારી FASTag ની ડેડલાઇન અત્યાર સુધીમાં 2.20 કરોડથી વધુ FASTag ફાળવાયા અમદાવાદ: સરકારે FASTagની ડેડલાઇનને લઈને વાહન માલિકોને થોડી રાહત આપી છે. હવે દેશભરમાં ફોર વ્હીલર્સ માટે FASTag ની ડેડલાઇન 15 ફેબ્રુઆરી 2021 સુધી વધી ગઈ છે. અગાઉ NHAI તરફથી કહેવામાં આવ્યું હતું કે, 1 જાન્યુઆરીથી કેસ […]

ભારત સરકારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પરના પ્રતિબંધને 31 જાન્યુઆરી 2021 સુધી વધાર્યો

ભારત સરકારનો મહત્વનો નિર્ણય આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પરના પ્રતિબંધને લંબાવાયો 31 જાન્યુઆરી 2021 સુધી પ્રતિબંધને વધારાયો નવી દિલ્લી: દેશમાં કોરોના વાયરસના નવા સ્વરૂપે હાહાકાર મચાવી દીધો છે. બ્રિટનમાં મળી આવેલા કોરોના વાયરસના નવા સ્ટ્રેઇને ભારતમાં પણ દસ્તક આપી દીધી છે. અત્યાર સુધીમાં યુકેથી પરત ફરેલા 20 લોકોમાં કોરોનાના નવા સ્ટ્રેઇન જોવા મળ્યા છે. કોરોનાના નવા સ્વરૂપના […]

કોરોનાના નવા સ્વરૂપે ભારતમાં કર્યો પગપેસારો,બ્રિટનથી પરત ફરેલા 20 લોકોમાં જોવા મળ્યા લક્ષણ

કોરોનાનું નવું સ્વરૂપ ભયાનક ભારતમાં વધી રહ્યું છે કોરોનાનું નવું સ્વરૂપ ભારતમાં કુલ કેસ વધીને થયા 20 બ્રિટનથી પરત ફરેલા લોકોમાં જોવા મળ્યા નવા સ્ટ્રેઇન દિલ્લી: ભારતમાં કોરોના વાયરસના નવા સ્વરૂપના કિસ્સાઓમાં પણ હવે વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં યુકેના કોરોના સ્ટ્રેઇનથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 20 થઈ ગઈ છે. મંગળવાર સુધી આ સંખ્યા […]

વડાપ્રધાન મોદી આજે વીડીયો કોન્ફ્રેન્સિંગ દ્વારા ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેનનું ઉદ્દઘાટન કરશે

પીએમ ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેનને બતાવશે લીલી ઝંડી વીડીયો કોન્ફ્રેન્સિંગ દ્વારા દેખાડશે લીલી ઝંડી મેટ્રો ડ્રાઇવરલેસ ટ્રેનની સફર 37 કિલોમીટરની હશે પીએમ નેશનલ કોમન મોબિલિટી કાર્ડનો કરશે શુભારંભ દિલ્હીના લાખો મુસાફરોને મળશે રાહત દિલ્લી: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રાઇવર વગર ચાલતી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી દેખાડશે. દેશની પ્રથમ ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેનની સફર 37 કિલોમીટરની હશે. આ […]

મુંબઈ એરપોર્ટ ઉપર બ્રિટન સહિતના દેશોમાંથી આવેલા 745 પ્રવાસીઓને કરાયાં ક્વોરન્ટીન

મુંબઈઃ બ્રિટનમાં કોરોના વાયરસનું નવુ સ્વરૂપ મળી આવતા ભારત સહિતના દેશોમાં ભય ફેલાયો છે. દરમિયાન ભારત દ્વારા બ્રિટન જતી અને આવતી ફ્લાઈટ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. બીજી તરફ બે દિવસના સમયગાળામાં બ્રિટન સહિતના અન્ય દેશોમાંથી આવેલા 1688 મુસાફરો મુંબઈ એરપોર્ટ ઉપર ઉતર્યાં હતા. જે પૈકી 745 પેસેન્જરને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. […]

ભારતના કાશ્મીરમાં બનાવાશે સ્વિઝરલેન્ડના દાવોસ જેવી સ્નો સિટી

દિલ્હીઃ સિવ્ટઝરલેન્ડનું સ્નો સિટી તરીકે ઓળખાતા દાવોસમાં દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે અને અહીં ચારેય તરફ પથરાયેલી બરફથીની ચાદર નીહાળીને આશ્ચર્યસચિત થઈ જાય છે. ત્યારે ભારતમાં પણ દાવોસ જેવુ સ્નો સિટી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં ઝોજીલા નજીક સ્ટો સિટી બનાવવાનું સરકાર વિચારી રહી છે. જમ્મુ-કાશ્મીરના કારગિલમાં આવતા પર્વત ઉપર વર્ષના નવ […]

ડોમેસ્ટિક ફલાઇટમાં યાત્રીઓની સંખ્યામાં વધારો – ફ્લાઈટ્સમાં 75 ટકા સીટ મર્યાદા વધારાઈ

ડોમેસ્ટિક ફલાઇટમાં યાત્રીઓની સંખ્યામામં વધારો  ફ્લાઈટમાં 75 ટકા સીટો વધારવા મંત્રાલયનું નિવેદન દિવાળી પર્વના કારણે યાત્રીઓની સંખ્યામાં વધારો દિલ્હી – સમગ્ર દેશમાં કોરોના મહામારીને કારણે લાગુ કરવામામં આલેવા લોકડાઉનમાં છૂટછાટ બાદ હવે ઘીરે ઘીરે અનેક સેવાઓ શરુ કરવામાં આવી રહી છે, જે હેઠળ હવે ઘરેલું વિમાન કંપનીઓએ પણ ઉડાન ભરવાનું શરુ કર્યું છે. લોકડાઉન હટતા […]

‘સેફ ટ્રાવેલ બેરોમિટર’ના વૈશ્વિક સર્વેમાં IGI એરપોર્ટ સુરક્ષિત યાત્રાની દ્રષ્ટિએ બીજા સ્થાને

‘સેફ ટ્રાવેલ બેરોમિટર’ના વૈશ્વિક સર્વે આઈજીઆઈ એરપોર્ટ સુરક્ષાની દ્રષ્ટિએ બીજા કર્મે વૌશ્વિક સર્વેમાં મળ્યું સ્થાન ફરી એક વાર કિર્તીમાન સ્થાપિત થયું આ એરપોર્ટ ઇંદિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટને ફરી એક વખત કીર્તિમાન સ્થાપિત કરવામાં આવ્યું છે. કોવિડ -19ની મહામારીમાં  વિમાનોના ખાસ સંચાલન અને સુવિધાયુક્ત સંચાલનો સાથે સંક્રમણના સમય સાવધાની પૂર્વક યાત્રા કરવવા માટેની હોળમાં દિલ્હી એરપોર્ટેનો […]

ખુશખબર : જમ્મુ-કાશ્મીરમાં દરરોજ 7000 ભક્તો કરી શકશે માં વૈષ્ણ દેવીના દર્શન

જમ્મુ-કાશ્મીર પ્રશાસનનો મોટો નિર્ણય નવરાત્રીને ધ્યાને લેતા લેવાયો નિર્ણય દરરોજ 7000 ભક્તો કરી શકશે માં વૈષ્ણ દેવીના દર્શન અમદાવાદ: નવરાત્રીમાં માતા વૈષ્ણ દેવીની મુલાકાત લેવાનું વિચારી રહેલા ભક્તો માટે ખુશખબર છે જમ્મુ-કાશ્મીર પ્રશાસને નવરાત્રીને ધ્યાનમાં રાખીને માતા વૈષ્ણ દેવીની યાત્રાને લઈને મોટો નિર્ણય લીધો છે. જમ્મુ-કાશ્મીર સરકારના સચિવ સિમરનદીપસિંહે કહ્યું કે હવે દરરોજ આવનાર શ્રદ્ધાળુઓની […]

મુંબઈ-અમદાવાદ વચ્ચે ચાલતી તેજસ ટ્રેનનું બુકિંગ શરુ – 17 થી શરુ થતી આ ટ્રેનયાત્રામાં ફેસ શીલ્ડ ફરજીયાત

આજથી  તેજસ ટ્રેનનું બુકિંગ શરુ 17 તારીખથી શરુ થશે તેજસ ટ્રેનની યાત્રા યાત્રીઓ માટે ફેસ શીલ્ડ  મુંબઈ થી અમદાવાદની યાત્રા આજથી તેજસ ટ્રેન માટેની બૂકિંગ શરુ થઈ રહી છે, ભારતીય રેલ્વે ખાનપાન અને પર્યટન નિગમના આધારે યાત્રીઓને ટ્રેનમાં ફૂડ પેકેટ આપવામાં આવશે, આઈઆરસીટીસી એ તેજસ એક્સપ્રેસમાં યાત્રા કરનારા લોકો માટે શીલ્ડ ફેસ ફરજીયાત કર્યું છે.શીલ્ડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code