1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પીએમ મોદીએ ગુજરાત સરકારના પૂર્વ મંત્રી ભગુભાઈ પટેલના નિધન પર શોક વ્યક્ત કર્યો
પીએમ મોદીએ ગુજરાત સરકારના પૂર્વ મંત્રી ભગુભાઈ પટેલના નિધન પર શોક વ્યક્ત કર્યો

પીએમ મોદીએ ગુજરાત સરકારના પૂર્વ મંત્રી ભગુભાઈ પટેલના નિધન પર શોક વ્યક્ત કર્યો

0
Social Share
  • ગુજરાત સરકારના પૂર્વ મંત્રીનું નિધન 
  • ભગુભાઈ પટેલનું થયું નિધન
  • પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો 

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત સરકારના પૂર્વ મંત્રી ભગુભાઈ પટેલના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. વડાપ્રધાનએ કહ્યું કે,જનસેવાના ક્ષેત્રમાં પટેલના યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે.

વડાપ્રધાનએ ટ્વિટ કર્યું:

“ગુજરાત સરકારના પૂર્વ મંત્રી ભગુભાઈ પટેલના અવસાનથી દુ:ખ થયું. જનસેવા ક્ષેત્રે તેઓનું પ્રદાન હંમેશાં યાદ રહેશે. સદગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના……. ૐ શાંતિ:”

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code