1. Home
  2. ગુજરાતી
  3. કેટલીક સ્વાસ્થ્ય લક્ષી સમસ્યાઓમાં રામબાણ ઈલાજ છે મૂળા,જાણો તેને ખાવાથી થતા લાભ
કેટલીક સ્વાસ્થ્ય લક્ષી સમસ્યાઓમાં રામબાણ ઈલાજ છે મૂળા,જાણો તેને ખાવાથી થતા લાભ

કેટલીક સ્વાસ્થ્ય લક્ષી સમસ્યાઓમાં રામબાણ ઈલાજ છે મૂળા,જાણો તેને ખાવાથી થતા લાભ

0
Social Share
  • મૂળા ખાવાથી અનેક ફાયદાઓ થાય
  • મૂળા પાચન શક્તિમાં વધારો કરે છે
  • કિડનીને તંદુરસ્ત રાખે છે મૂળા  

દરેક શાકભાજી ખાવાથી શરિરને પુરતા પ્રમાણમાં પોષક તત્વો અને વિટામિન્સ મળી રહે છે, આપણે ડોક્ટર પાસેથી પણ સાંભળતા આવીયે છીએ કે લીલા શાકભાજી શરીરને તંદુરસ્ત બનાવે છે, ખાસ કરીને સલાડ ખાવાથી શરીરને અનેક ફાયદાઓ પહોંચે છે, જેમાં આજે આપણે મૂળા વિશે વાત કરીશું, મૂળા ખાવાથી આપણા શરિરમાં અનેક લાભ થાય છે.

મૂળા ખાવાથી આરોગ્ય તંદુરસ્ત બને છે જાણો અનેક ફાયદા

મૂળાનો જરેક રિતે ખોરાકમાં ઉપયોગ કરી શકાય છે, મૂળાને પ્રથમ લસાડ તરીકે ખાી શકાય છે આ સાથે જ મૂળાનું અથાણું પણ કરવામાં આવે છે, મૂળાની ચટણી ,મૂળાના ભજીયા કે પછી મૂળાને કાચા પણ ખાય શકાય છે અને મૂળાની કિમંત ખુબ જ સામાન્ય હોય છે જેથી સામાન્ય વ્યક્તિઓ પણ તેને ખોરાકમાં સામેલ કરી શકે છે.

  • મૂળામાં અનેક પ્રકારના પોષક તત્વો રહેલા છે જે કિડનીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
  • મૂળો ખાવાથી  શરીરમાં રહેલા ઝેરીલ દ્રવ્યોનો નાશ થાય છે જેથી મૂળાને આપણે નેચરલ ક્લીંઝર તરીકે પણ ઓળખીએ  છે.
  • મૂળામાં ભરપુર માત્રામાં ફાઇબર હોય છે જે કબજિયાતના દર્દીઓને રાહત આપે છે.
  • જે વ્યક્તિને ભૂખ ન લાગવાની ફરીયા દ રહેતી હોય તેમણે મૂળાના રસમાં આદુનો રસ મિક્સ કરીને તેનુ સેવન કરવું જોઈએ તે ભૂખને ઉઘાડે છે
  • પેટને લગતી બિમારી મૂળા ખાવાથી દુર થાય છે
  • લીવર સંબંધી મુશ્કેલી માટે પમ મૂળાનું સેવન ફાયદાકારક છે
  • લીવરને પણ સ્વસ્થ રાખવામાં મૂળો ફાયદા કારક ર છે.
  • હાઇ બીપીની સમસ્યમાં પણ મૂળો ફાયદાકારક સાબિત થાય છે
  • મૂળામાં એન્ટી હાઇપરટેંસિંવ ગુણો રહેલા હોય છે  જે લોહીને કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
  • આ સાથે જ મૂળામાં પોટેશિયમ પણ સારી માત્રામાં રહેલા હોય છે જે શરિરને તંદુરસલ્ત રાખવામાં મદદ કરે છે.
tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code