‘આંખે દેખાતું ઓછું થયું ત્યારથી બા એ સામયિક બાંધતા અને પાળતા સમયે વહુ બેટાને સાદ દેવો પડે અને વહુજી પણ પ્રેમથી જવાબ આપે’………ખૂબ જ રસપ્રદ સત્યઘટના,અચૂંક વાંચો
વાર્તા નહી પરંતુ સત્ય ઘટના છે….આ સત્ય ઘટના લખવાનું ક્રેડિટ જાય છે લીંબડી અજરામર સંપ્રદાયના “આચાર્ય ભગવંત ડો.પ્રકાશચંદ્રજી સ્વામીજી .”ને..અચૂક એક વખત વાંચજો…આ સત્યઘટના…જેનું નામ છે ‘માતૃવંદના’