ગુજરાતમાં ચૂંટણી આચારસંહિતાના અમલ બાદ 1.90 કરોડ રોકડા અને બે કરોડનું સોનું જપ્ત કરાયું
ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ રાજ્યભરમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. ચૂટણી દરમિયાન નાણાની હેરફેર રોકવા માટે તમામ જિલ્લાઓમાં ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે. ઉપરાંત રાજ્યની બોર્ડર પરથી ગુજરાતમાં પ્રવેશતા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ચૂંટણી જાહેર થયા બાદ ગુજરાતમાંથી 1.90 કરોડની રોકડ અને બે કરોડની કિંમતનું સોનું પકડાયું છે. સૂત્રોના જણાવ્યા […]