અમદાવાદમાં પાનની પિચકારી મારી ગંદકી ફેલાવનારા વધુ 104 લોકો પાસેથી 10,950નો દંડ વસુલાયો
અમદાવાદઃ શહેરના જાહેર રોડ પર પાન કે મસાલાની પિચકારી મારીને અથવા થુંકીને ગંદકી ફેલાવનારાઓ માટે છેલ્લા કેટલાય દિવસથી મ્યુનિ.કોર્પોરેશને ઝૂંબેશ હાથ ધરી છે. જે અંતર્ગત શનિવારે જાહેરમાં પાન-મસાલા ખાઈને પિચકારી મારનારા વિરુદ્ધ હાથ ધરવામાં આવેલી ઝૂંબેશના ભાગરૂપે 104 લોકો પાસેથી 10,950 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. અને આગામી દિવસોમાં હજુ પણ આ ઝૂંબેશ ચાલુ રાખવામાં […]