મહેસુલ મંત્રીની સરપ્રાઈઝ વિઝિટ બાદ ગાંધીનગર જિલ્લાના 11 નાયબ મામલતદારોની બદલીઓ
ગાંધીનગરઃ રાજ્યના મહેસુલ વિભાગમાં સૌથી વધુ ભષ્ટાચારની ફરિયાદો મળતી હોય છે. મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ ફરિયાદો મળતા જ ઓચિંતી કલેકટર કચેરીઓની સરપ્રાઈઝ મુલાકાત લઈ રહ્યા છે. તાજેતરમાં મહેસુલ મંત્રીએ ગાંધીનગર કલેકટર કચેરીની સરપ્રાઈઝ વિઝિટ કરી હતી. ત્યારે નાયબ મામલતદાર ઈશ્વર દેસાઈની જગ્યાએ નિવૃત તલાટીને સરકારી કામકાજ કરતા રંગેહાથ ઝડપી લીધા હતા. આ ઘટનાનાં ઘેરા […]