ગુજરાતઃ 3 વર્ષમાં પ્રવાસીઓની સંખ્યામાં ડબલ થઈ, 2022માં 12 કરોડ ટુરીસ્ટોએ લીધી મુલાકાત
                    અમદાવાદઃ ગુજરાતમાં ધાર્મિક સ્થળોની સાથે જ પ્રવાસન સ્થળોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, સોમનાથ, કચ્છનું સફેદ રણ, અંબાજી, ગીર અભ્યારણ, બનાસકાંઠાના રીંછ અભ્યારણ તથા મોઢેરા સૂર્યમંદિર સહિતના સ્થળો ઉપર મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યાં છે. પ્રવાસન સ્થળોના વિકાસને પગલે પ્રવાસીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2019માં છ કરોડ પ્રવાસીઓ […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

