ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિ, અનેક કાર્યક્રમોનું થશે આયોજન
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ 125મી જન્મજયંતિ નિમિતે કાર્યક્રમોનું થશે આયોજન આર.સી.ફળદુના અધ્યક્ષ સ્થાને યોજાશે કાર્યક્રમ રાજકોટ :રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125 મી જન્મજયંતિ વર્ષ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા 28 મી ઓગસ્ટ એટલે કે આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને રાજકોટ ખાતે કૃષિમંત્રી આર.સી.ફળદુના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાવામાં આવશે. આજે સવારે ૧૦:૩૦ […]