ગુજરાત સરકારની 12મી વાર્ષિક ચિંતન શિબિર તા. 27મી નવેમ્બરથી ધરમપુરમાં યોજાશે
ધરમપુર ખાતેના શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં સરકાર સામુહિક ચિંતન કરશે, ચિંતન શિબિરમાં ગુજરાતના વિકાસનો રોડમેપ તૈયાર કરાશે, ચિંતર શિબિરમાં મુખ્યમંત્રી સહિત મંત્રી મંડળના સભ્યો તથા 241 ઉચ્ચ સનદી અધિકારીઓ ભાગ લેશે ગાંધીનગરઃ રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિર આગામી 27 થી 29 નવેમ્બર 2025 દરમિયાન વલસાડ જિલ્લાના ધરમપુર નજીકના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાશે. “સામૂહિક ચિંતનથી સામૂહિક […]


