માંડવીથી દૂબઈ જતું જહાજ સોમાલિયા નજીક આગમાં ભસ્મિભૂત, 16 ખલાસીઓનો બચાવ
                    જહાજના એન્ડિનમાં ટર્બો ફાટવાને લીધે આગ ફાટી નિકળી હતી, જીવ બચાવવા ખલાસીઓ દરિયામાં કૂદી ગયા, સ્થાનિક કોસ્ટ ગાર્ડે તમામ ખલાસીઓને બચાવી લીધા ભૂજઃ માંડવીનું એક જહાજ દૂબઈ જઈ રહ્યુ હતું ત્યારે સોમાલિયા પાસે મધ દરિયે જહાજમાં આગ લાગતા જહાજ ભસ્મીભૂત થઈ ગયું હતુ. સદભાગ્યે, જહાજ પર સવાર તમામ 16 ખલાસીઓનો  બચાવ થયો હતો, પરંતુ કરોડો […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

