ચેમ્પિયન્સ ટ્રોફીઃ 16મી ફેબ્રુઆરીએ લાહોરમાં યોજાશે ઉદ્ઘાટન સમારોહ
નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) ના સહયોગથી 16 ફેબ્રુઆરીએ લાહોરમાં આગામી ચેમ્પિયન્સ ટ્રોફીનો ઉદ્ઘાટન સમારોહ યોજશે. જોકે, રોહિત શર્મા તેમાં હાજરી આપશે કે નહીં તે અંગે હજુ પણ સ્પષ્ટ થયું નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCI રોહિતને લાહોર નહીં મોકલે. બીજી તરફ, ICC અને PCB એ હજુ સુધી પુષ્ટિ કરી નથી […]