ગાંધીનગરમાં સરકારી આવાસ ખાલી ન કરાતા 170 મકાનોના વીજ-પાણીના જોડાણો કપાયા
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં વર્ષો પહેલા બનેલા ગણા સરકારી ક્વાટર્સ જર્જરિત બન્યા છે. આવા ક્વાટર્સમાં રહેતા ઘણા કર્મચારીઓ નિવૃત થયા છતાયે મકાનો ખાલી કરતા નથી. બીજી બાજુ જર્જરિત બનેલા સરકારી ક્વાટર્સને ખાલી કરવાની તંત્ર દ્વારા વારંવાર નોટિસો આપવા છતાયે મકાનો ખાલી ન કરાતા આખરે ભયજનક આવાસ ખાલી કરાવવા માટે મ્યુનિ.કોર્પોરેશને વીજળી- પાણી અને ડ્રેનેજના કનેક્શન કાપી […]