શત્રુના કોઈ પણ દુ:સાહસનો જડબાતોડ જવાબ આપવા વાયુસેના સંપૂર્ણ સજ્જ: એર ચીફ માર્શલ એ.પી.સિંહ
નવી દિલ્હી: ભારતીય વાયુસેના (IAF)ના પ્રમુખ એર ચીફ માર્શલ એ પી સિંહે જણાવ્યું હતું કે ભારતીય વાયુસેના કોઈ પણ શત્રુ દેશના દુ:સાહસનો જડબાતોડ જવાબ આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. વર્ષ 1971માં પાકિસ્તાન પર ભારતના વિજયની યાદમાં ઉજવાઈ રહેલા વિજય દિવસના અવસરે આયોજિત એર શોમાં ભાગ લેતા એર ચીફ માર્શલ સિંહે કહ્યું હતું કે ભારતીય […]


