પાકિસ્તાનની જેલમાંથી 199 ભારતીય માછીમારોને મળી મુક્તિ, 15મી મેએ વેરાવળ પહોંચશે
અમદાવાદઃ ગુજરાતમાં 1600 કિમીનો વિશાળ દરિયા કિનારો આવેલો છે. અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠાથી સમુદ્રમાં દુર સુધી માછીમારો પોતાની બોટ લઈને માછીમારી કરવા માટે જતાં હોય છે. ત્યારે ઘણીવાર ભૂલથી આંતરરાષ્ટ્રીય બોર્ડર ક્રોસ કરી લેતા હોય છે. અને પાકિસ્તાન મરીન દ્વારા ભારતિય માછીમારોનું અપહરણ કરીને બોટ સાથે પાકિસ્તાન લઈ જવાતા હોય છે. હાલ 600 જેટલા માછીમારો […]