રાજકોટમાં આવાસ યોજનાના મકાનો ભાડે આપવા સામે તપાસ ઝૂંબેશ, 20 ફ્લેટને સીલ મરાયાં
રાજકોટઃ ગુજરાતમાં પીએમ આવાસ યોજના હેઠળ શહેરી ગરીબોને આવાસો ફાળવવામાં આવે છે. આવા આવાસો જરૂરિયાતમંદ ઘર વિહોણા ગરીબ પરિવારોને ફાળવવામાં આવતા હોય છે. પરંતુ આવાસ મળ્યા બાદ ઘણા પરિવારો આવાસ ભાડે આપી દેતા હોય છે. રાજ્યના તમામ મહાનગરોમાં ફાળવાયેલા આવાસો ભાડે તો આપી દેવામાં આવ્યા નથી, તેની તપાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં રાજકોટમાં […]