બિલાસપુર ટ્રેન અકસ્માતમાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત, 20 લોકો ઘાયલ
છત્તીસગઢ: છત્તીસગઢના બિલાસપુર શહેર નજીક એક ટ્રેન અકસ્માત થયો. લાલખાદન નજીક એક પેસેન્જર ટ્રેન માલગાડી સાથે અથડાઈ. ઘટનાસ્થળેથી અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે. આ ઘટનામાં 20 લોકો ઘાયલ થયાની આશંકા છે. રેલવે, જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે. […]


