1. Home
  2. Tag "2023 year"

ગુજરાતમાં 63 જેટલાં IAS અધિકારીઓની ઘટ છે, ત્યારે 2023ના વર્ષમાં વધુ ડઝન અધિકારીઓ નિવૃત થશે

ગાંધીનગરઃ ગુજરાતમાં આઈએએસ અધિકારીઓની સંખ્યા 313ની હોવી જોઈએ, તેના બદલે હાલ 250 આઈએએસ અધિકારીઓની સંખ્યા છે. જેમાં આ વર્ષે યાને 2023ના વર્ષમાં ડઝન જેટલા અધિકારીઓ વય નિવૃત થઈ રહ્યા છે. નવા વર્ષે ગુજરાત કેન્દ્ર સરકાર સમક્ષ વધુ સનદી અધિકારીઓ ફાળવી આપવા માગણી કરશે. હાલ ગુજરાતના બે સનદી અધિકારી પરત ફરવા એટલે કે સુપરન્યુએટ થઇ શકે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code