દેશમાં 2047 સુધીમાં એરપોર્ટની સંખ્યા બમણી કરવાનો સરકારનો લક્ષ્યાંક
                    નવી દિલ્હીઃ દેશ આજે માળખાકીય સેવામાં ખુબ પ્રગતિ સાધી રહ્યો છે. વિશ્વકક્ષાના એરપોર્ટ, એક્સપ્રેસ હાઇવે, નેશનલ હાઇવે, આધુનિક ટ્રેન અને બસ સુવિધા સહિત જનસુખાકારીનાં કાર્યો દ્વારા નાગરિકોને શ્રેષ્ઠ સુવિધા આપવાનો પ્રયાસ કરવામાં આવે છે. ત્યારે આ બધાની વચ્ચે સરકારે ઉડ્ડયન ક્ષેત્રના વિકાસ માટે પણ આગામી ૨૫ વર્ષનું આયોજન કર્યું છે, વર્ષ 2047 સુધીમાં ભારત તેના […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
	

