ગુજરાતમાં જલારામ બાપાની 224મી જન્મજ્યંતિ ઊજવાઈ, વીરપુરમાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યાં
અમદાવાદઃ સંત શિરોમણી જલારામ બાપાની 224મી જન્મ જ્યંતિ અમદાવાદ રાજકોટ, વડોદરા નવસારી, વેરાવળ અને બાપાના ધામ એવા વીરપુરમાં ભારે ઉત્સાહથી ઊજવણી કરવામાં આવી હતી. રાજકોટ સહિતના શહેરોમાં શાભાયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જાડાયા હતા. યાત્રાધામ વીરપુરમાં જલારામ બાપાના મંદિરે દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી. વીરપુર નગરને રંગબેરંગી રોશની અને ધજા-પતાકાથી શણગારવામાં આવ્યું […]