સુરેન્દ્રનગરના ગુગલીયાના ખાતે 2700 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરાયો
ખોરાક અને ઔષધ નિયમન તંત્રના દરોડા, મે. શિવ ઇન્ડસ્ટ્રીઝથી કૂલ 4 નમૂના અને મે. મહેશ્વરી પ્રોડક્ટસથી એક નમૂનો લેવાયો, ઘી બનાવવા માટે બટર તેમજ રીફાઇન્ડ પામોલીન ઓઇલનો ઉપયોગ કરાતો હતો ગાંધીનગરઃ રાજ્યના ખોરાક અને ઔષધ નિયમનના અધિકારીઓએ સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકાના ગુલીયાના ખાતે આવેલાના બે એકમો પર દોરોડા પાડીને 2700 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો […]