1. Home
  2. Tag "3 boats from Jafrabad took water burial"

સૌરાષ્ટ્રનો દરિયો તોફાની બન્યો, જાફરાબાદની 3 બોટએ લીધી જળસમાધી

દરિયામાં કરન્ટને લીધે 500થી વધુ બોટ પરત ફરી, 5 ખલાસીને બચાવી લેવાયા 11 ખલાસીઓ લાપત્તા બનતા શોધખોળ જારી, મધદરિયે વાતવરણ ખરાબ હોવાના લીધે હેલિકોપ્ટરથી બચાવ કામગીરી ન થઈ શકી જાફરાબાદઃ સૌરાષ્ટ્રના દરિયામાં ચક્રવાતને લીધે ભારે કરન્ટ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે દરિયો તાફોની બનવાની આગોતરી ચેતવણી આપી હતી. મોટાભાગના માછીમારો પરત આવી ગયા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code