દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં પ્રસાદ ખાધા બાદ 300 લોકો બીમાર પડ્યા
દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો રાજગરાનો લોટ ખાધા પછી બીમાર પડ્યા હતા. જેના કારણે જહાંગીરપુરી વિસ્તારની બાબુ જગજીવન રામ હોસ્પિટલમાં દર્દીઓનો મોટો ધસારો જોવા મળ્યો હતો. સવારે પોલીસને માહિતી મળી કે ઘણા લોકો બેચેની, ઉલટી, ઢીલાશ અને ચક્કરની ફરિયાદ કરી રહ્યા હતા. હોસ્પિટલમાં, 150-200 દર્દીઓને ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સંખ્યા ધીમે […]