યુક્રેનઃ રશિયાના હુમલામાં 352 નાગરિકોના મોતનો દાવો, કિવમાંથી વીકએન્ડ કરફ્યુ હટાવાયો
નવી દિલ્હીઃ યુક્રેન ઉપર રશિયાએ કરેલા હુમલાનો અમેરિકા સહિતના દેશો વિરોધ કરી રહ્યાં છે. યુદ્ધમાં અત્યાર સુધીમાં 14 બાળકો સહિત 352 નાગરિકોના મોત થયાનો યુક્રેને દાવો કર્યો કર્યો છે. દરમિયાન રાજધાની કિવમાંથી વીકએન્ડ કરફ્યુ હટાવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. બીજી તરફ યુક્રેનની સેના રશિયાન સૈન્યનો સામનો કરી રહી છે અને હજુ સુધી રાજધાની કિવથી […]