મણિપુર: મ્યાનમાર સરહદ પાસેથી પ્રતિબંધિત સંગઠનોના 4 ઉગ્રવાદીઓ ઝડપાયા
ઇમ્ફાલ, 4 એપ્રિલ 2026: મણિપુરના તિંગનુપાલ જિલ્લામાં ભારત-મ્યાનમાર સરહદ નજીક સુરક્ષા દળોએ મોટી કાર્યવાહી કરતા ચાર આતંકવાદીઓને ઝડપી પાડ્યા છે. શનિવારે પોલીસે જાહેર કરેલી માહિતી અનુસાર, આ ધરપકડ મોરેહ પોલીસ સ્ટેશન વિસ્તારના યાંગૌબુંગ ગામમાંથી કરવામાં આવી છે. આ ઓપરેશન સરહદી વિસ્તારોમાં વધતી જતી ઉગ્રવાદી ગતિવિધિઓ પર લગામ લગાવવા માટે મહત્વનું માનવામાં આવે છે. પોલીસે પકડાયેલા […]


