1. Home
  2. Tag "4 feet"

ગણેશોત્સવઃ રાજ્યમાં 4 ફુટથી મોટી મૂર્તિની નહીં કરી શકાય સ્થાપના

અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં યોજાતા લોકમેળાઓ યોજવાની મંજુરી આ વર્ષે આપવામાં નહીં આવે, જ્યારે ગણેશોત્સવ ઊજવવાની મંજુરી ઉત્સવના પખવાડિયા પહેલા જે તે સ્થિતિનો અભ્યાસ કર્યા બાદ લેવામાં આવશે.તેમજ  ગણેશોત્સવમાં વધુમાં વધુ ચાર ફુટની મુર્તિ રાખી શકાશે. મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં કેટલાક મહત્વ પૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ નિર્ણયો અનુસાર રાજ્યમાં 8 મહાનગરોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code