નવરાત્રી સ્પેશિયલ – 400 વર્ષમાં પહેલી વાર બની રહ્યો છે આ સંજોગ
જ્યોતિષ અનુસાર છેલ્લા 400 વર્ષથી આવો સંયોગ નવરાત્રીમાં બન્યો નથી. આ વર્ષે શારદીય નવરાત્રીમાં 9 દિવસ સુધી દરેક દિવસ અત્યંત શુભ માનવામાં આવે છે. આ 9 દિવસ સુધી જો તમે નવો બિઝનેસ, નવી પ્રોપર્ટી અથવા નવું વાહન ખરીદવા માંગો છો તો સૌથી શુભ રહેશે. આ વર્ષે નવરાત્રીની શરૂઆત રવિવારના દિવસે થવાની છે માટે માતાજી હાથી […]