1. Home
  2. Tag "47 percent of water available"

ગુજરાતના જળાશયોમાં 47 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ, 114 ડેમોના તળિયા દેખાયા

અમદાવાદઃ ચોમાસાના આગમનને હજુ બે મહિના જેટલો સમય બાકી છે. ત્યારે અડધા ઉનાળે રાજ્યના 114 જળાશયોના તળિયા દેખાયો છે. સૌરાષ્ટ્રમાં સૌની યોજના હેઠળ રાજકોટ સહિતના તળોવોમાં નર્મદાના નીર ઠલવાતા પીવાના પાણીની સમસ્યા હલ થઈ છે. રાજ્યની જીવાદારી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં 50 ટકા પાણાનો જથ્થો ઉપલબ્ધ છે. એટલે પીવાના પાણીની તેમજ જે વિસ્તારોમાં કેનાલો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code