સુરેન્દ્રનગરમાં શિવરાત્રીએ ભાંગ પીધા બાદ તબીયત લથડતા 5 લોકોને હોસ્પિટલ ખસેડાયા
સુરેન્દ્રનગર, 16 ફેબ્રુઆરી 2026: શહેરમાં મહાશિવરાત્રીના પર્વની નિમિત્તે વિવિધ શિવાલયોમાં શ્રદ્ધાળુઓ માટે ભાંગની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે કેટલાક લોકોએ ઘરે જ ભાંગ બનાવીને સેવન કર્યુ હતું. ભાંગ પીધા બાદ શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી પાંચ જેટલા લોકોની તબિયત અચાનક લથડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા. અને ત્વરિત સારવાર શરૂ કરતા તમામનો નશો ઉતરી ગયો […]


