ગીરના જંગલમાં વનરાજોની તરસ છીપાવવા માટે 500 જેટલા કૃત્રિમ પાણીના કુંડ, પોઈન્ટ બનાવાયા
જુનાગઢઃ ઉનાળાના પ્રારંભ સાથે જ પોરેસ્ટ વિભાગ દ્વારા ગીરના જંગલમાં સિંહ સહિતના પ્રાણીઓ માટે 500 જેટલા કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે. અને સમયાંતરે ટેન્કરો દ્વારા કૂંડ ભરવામાં આવી રહ્યા છે. માત્ર વનરાજો જ નહીં પણ અન્ય પ્રાણીઓ તેમજ પક્ષીઓ પણ પોતાની તરસ છીપાવી રહ્યા છે.મોટા ભાગના પ્રાણીઓ સવાર-સાંજ જ પાણી પીવા માટે બહાર આવે છે, […]