બનાસકાંઠામાં શાળાના 574 બાળકોને ગંભીર બિમારી, હવે અમદાવાદમાં સારવાર મફતમાં કરાવાશે
પાલનપુરઃ ગુજરાતમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળથી રાજ્યની શાળાઓના બાળકોની આરોગ્ય તપાસણી સમયાંતરે કરવામાં આવી રહી છે. જેમાં જે બાળકોને ગંભીર બિમારી હોય તો તેમને સરકારી ખર્ચે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવતી હોય છે. બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2022 દરમિયાન શાળા આરોગ્ય તપાસણીમાં કુલ 574 બાળકોને હૃદય, કિડની, કેન્સર સહિતની બિમારીઓ જોવા મળી હતી. જેની સારવાર […]