પાકિસ્તાન: ખૈબર પખ્તુનખ્વામાં ગોળીબાર, 6 લોકોના મોત
નવી દિલ્હી, 01 એપ્રિલ 2026: ઉત્તરપશ્ચિમ પાકિસ્તાનમાં એક જિર્ગા સભા દરમિયાન એક બંદૂકધારીએ ગોળીબાર કરતા છ લોકોના મોત થયા છે અને બે લોકો ઘાયલ થયા છે. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, પોલીસે જણાવ્યું કે આ ઘટના ખૈબર પખ્તુનખ્વાના ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લામાં બની હતી. ગોળીબારમાં 6 લોકોના મોત ખૈબર પખ્તુનખ્વાના ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લામાં, ઇસ્ત્રાના […]


