ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રથી 6 વર્ષ પૂર્ણ ન કર્યા હોય એવા બાળકોને બાળવાટિકામાં પ્રવેશ અપાશે
                    ગાંધીનગરઃ રાજ્યમાં નવા શૈક્ષણિક વર્ષથી નવી શિક્ષણ નીતિ અમલમાં આવી રહી છે,  હાલમાં ધોરણ 1માં પ્રવેશ માટે 5 વર્ષ પૂરાં થયાં હોવા જોઈએ તેવી પ્રવેશની કટ ઓફ હતી, જ્યારે નવી શિક્ષણ નીતિમાં 6 વર્ષ પૂરાં થયા હોવાં જોઈએ તેવી કટઓફ નીતિ હોવાથી જૂન-2023થી શરૂ થતા શૈક્ષણિક વર્ષમાં 6 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા બાળકોને 1લાં […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
	

