ગુજરાતમાં 62 જળાશયોમાં 10 ટકાથી ઓછુ પાણી, 206 ડેમમાં 44.89 ટકા જળસંગ્રહ
કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો ડેમોમાં જળસ્તર 30 ટકાથી ઓછું, સુરેન્દ્રનગરના ધોળી ધજામાં 84 ટકા સાથે સૌથી વધુ જળસ્તર, કચ્છના કાળાઘોઘા, ભાદર-2, આજી-2, સુખી સહિત ડેમોમાં 70 ટકા પાણી અમદાવાદઃ ચોમાસાના વિધિવત આગમનને હવે 10થી 15 દિવસ જેટલો સમય બાકી છે. હાલ પણ રાજ્યના છુટા છવાયા વિસ્તારોમાં વરસાદના સામાન્ય ઝાપટાં પડી રહ્યા છે. રાજ્યના કેટલાક […]