ગુજરાતમાં 74માં વન મહોત્સવનો આજે CMની ઉપસ્થિતિમાં પંચમહાલ જિલ્લાથી પ્રારંભ કરાશે
ગાંધીનગરઃ 74માં રાજ્ય કક્ષાના વન મહોત્સવની ઊજવણી આજે તા.3જી ઓગસ્ટના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પંચમહાલ જિલ્લામાં કરવામાં આવશે. 5 મી ઓગષ્ટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મંત્રીશ્રીઓ સહિત અન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં વન મહોત્સવ કાર્યક્રમની ઊજવણી થશે. 1.1 હેકટર વિસ્તારમાં નિર્માણ પામેલા જેપુરા-વન કવચનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાશે. તે ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે […]