1. Home
  2. Tag "75 per cent people"

ગુજરાતમાં 75 ટકા લોકોમાં એન્ટીબોડી, કોરોનાની ચિંતા કરવાની જરૂર નથી, સાવચેતિ રાખવી જરૂરી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ખૂબજ નોંધપાત્ર ઘટાડો થયો છે. એટલે કોરોનાના બીજા કાળે લગભગ વિદાય લઈ લીધી છે. પણ કોરોનાના સંભવિત ત્રીજા વેવ સામે સરકારે આગોતરૂં આયોજન કરીને વેક્સિનેશનની ઝૂંબેશ તેજ બનાવી છે. દરમિયાન એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ ત્રીજી લહેરની શક્યતાને નકારી દીધી છે ત્યારે ગાંધીનગર સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના ડાયરેક્ટર પ્રોફેસર દિલીપ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code