1. Home
  2. Tag "75th Republic Day"

ગુજરાત કોંગ્રેસ દ્વારા 75માં ગણતંત્ર દિન નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો

અમદાવાદઃ દેશના રાષ્ટ્રિય પર્વ 75માં ગણતંત્રદિન નિમિત્તે રાજીવ ગાંધી ભવન ખાતે ધ્વજવંદન કાર્યક્રમનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા,રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ભારતમાં સર્વશ્રેષ્ઠ બંધારણ-સંવિધાનને કારણે ભારતનું લોકતંત્ર ટકી રહ્યું છે.યુવાનો, વેપારી, ખેડૂત સહિતના લોકો આજે આઝાદ નથી, છેલ્લા […]

ગણતંત્ર દિવસના પર્વ નિમિત્તે ગૂગલે બનાવ્યું શાનદાર ડુડલ

નવી દિલ્હીઃ ગૂગલ દરેક ખાસ અવસરને ડૂડલ બનાવીને તેનો ઉજવે છે. આજે 26મી જાન્યુઆરી એટલે કે ભારતીય પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પર એક શાનદાર ડૂડલ બનાવવામાં આવ્યું છે. ગૂગલના હોમ પેજ પર ગણતંત્ર દિવસનું આ ડુડલ જોઈ શકાય છે. ગણતંત્ર દિવસના ગુગલ ડુડલ મોબાઈલ અને વેબ બંન્ને વર્ઝન પર નજીર આવી રહ્યું છે. આજે દેશ 75મો […]

75મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની જૂનાગઢમાં ઉજવણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી

અમદાવાદઃ સિંહ, સંતો અને શૂરાઓની ભૂમિ એવા ગરવા ગિરનારની ગોદમાં જૂનાગઢમાં પોલીસ તાલીમ મહાવિદ્યાલયના ગ્રાઉન્ડમાં 75મા  પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની આન-બાન-શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી.  રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી. આ તકે વાયુદળના બે હેલિકોપ્ટર દ્વારા ધ્વજવંદન સમયે પુષ્પવર્ષા કરીને તિરંગાને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. ધ્વજને સલામી બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મુખ્યમંત્રી  […]

75મા ગણતંત્ર દિનની પૂર્વ સંધ્યાએ જૂનાગઢમાં રાજ્યપાલની અધ્યક્ષતામાં યોજાયો એટહોમ કાર્યક્રમ

ગાંધીનગરઃ 75મા ગણતંત્ર પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે થઈ રહી છે, ત્યારે આ પર્વની પૂર્વ સંધ્યાએ જૂનાગઢ ખાતે રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં એટહોમ કાર્યક્રમ યોજાયો હતો. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ, કૃષિ મંત્રી  રાઘવજીભાઈ પટેલ, મુખ્ય સચિવ  રાજકુમાર, રાજ્ય પોલીસવડા  વિકાસ સહાય વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ […]

ગુજરાતના 280થી વધુ લોકો દિલ્હીના કર્તવ્ય પથ ઉપર 75મા ગણતંત્ર દિવસની પરેડમાં ખાસ મહેમાન બનશે

અમદાવાદઃ નવી દિલ્હીના કર્તવ્ય પથ ઉપર યોજાનારી 75મા ગણતંત્ર દિવસની પરેડના સાક્ષી બનવા માટે લગભગ 13,000 વિશેષ મહેમાનોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતના 280થી વધુ લોકોનો સમાવેશ થાય છે. જનભાગીદારીના સરકારના સંકલ્પને અનુરૂપ જીવનના તમામ ક્ષેત્રના લોકોને રાષ્ટ્રીય તહેવારમાં ભાગ લેવાની તક પૂરી પાડવાના ઉદ્દેશ્યથી દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી વિવિધ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code