ગુજરાત વિદ્યાપીઠના કૂલપતિ તરીકે દેવવ્રતની પસંદગીના વિરોધમાં 8 ટ્રસ્ટીઓએ આપ્યા રાજીનામાં
અમદાવાદઃ ગુજરાત વિદ્યાપીઠમાં કુલપતિ તરીકે વર્ષોથી ગાંધીવાદીની પસંદગી કરવામાં આવતી હતી. પરંતુ આ વખતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પસંદગી કરવામાં આવતા તેને લીધે વિદ્યાપીઠમાં વિવાદ ઊબો થયો છે. સોમવારે વિદ્યાપીઠના ટ્રસ્ટીઓ પૈકી 8 ટ્રસ્ટીઓએ સાગમટે રાજીનામાં આપી દીધા છે, જોકે હજુ રાજીનામાં સ્વીકારવામાં આવ્યા નથી. અન્ય ટ્રસ્ટીઓ દ્વારા રાજીનામાં આપનાર ટ્રસ્ટીઓ સંવાદ કરશે, ત્યાર બાદ નિર્ણય […]