સુરેન્દ્રનગર શહેરને માળખાકીય સુવિધાઓ માટે 81.04 કરોડ મંજુર કરાયા
સુરેન્દ્રનગરના રોડ-રસ્તાઓને રિસરફેસ કરાશે શહેરના બ્યુટિફિકેશન માટે ખાસ ધ્યાન અપાશે શહેરીજનોની સુવિધાઓમાં વધારો કરાશે સુરેન્દ્રનગરઃ શહેરની નગરપાલિકાને મહિનાઓ પહેલા મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યા છે. વઢવાણ, સુરેન્દ્રનગર, રતનપુર સંયુક્ત નગરપાલિકામાંથી મ્યુનિ.કોર્પોરેશન બનતા હવે મેગાસિટીના ધોરણે માળખાકીય વિકાસના કામો હાથ ધરવા માટેનો રોડમેપ બનાવી દેવામાં આવ્યો છે. ત્યારે રાજ્ય સરકારે સુરેન્દ્રનગર શહેરના માળખાકીય વિકાસ માટે રૂપિયા 81.04 […]