ગુજરાતમાં આજે બપોરના 4 વાગ્યા સુધીમાં 112 તાલુકામાં વરસાદ, નાંદોદમાં 9 ઈંચ
નર્મદા જિલ્લામાં મુશળધાર વરસાદ, લાછરસ ગામ બેટમાં ફેરવાયું, અનેક વાહનો તણાયા, ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અમદાવાદઃ ગુજરાતમાં આજે બપોરે 4 વાગ્યા સુધીમાં 112 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં 9 ઈંચ વરસાદ પડતા અનેક ગામો બેટમાં ફેરવાયા છે. આજે સવારથી મેઘરાજા નર્મદા જિલ્લા પર વધુ મહેરબાન થયા હતા, તિલકવાડામાં […]