હવે આ પ્રકારના આધાર કાર્ડ નહીં ગણાય માન્ય, UIDAIએ ગ્રાહકોને આપી જાણકારી
હવે આ પ્રકારના આધાર કાર્ડ નહીં ચાલે UIDAIએ ગ્રાહકોની સુરક્ષા માટે લીધો નિર્ણય જાણો ક્યા પ્રકારના આધાર કાર્ડ નહીં ચાલે નવી દિલ્હી: આજે કોઇપણ નાના મોટા સરકારી કે અન્ય કામકાજ માટે આધાર કાર્ડ એક મહત્વનો ઓળખ માટેનો પુરાવો બની ગયો છે. તેથી જ તેનું મહત્વ પણ તેટલું જ વધુ છે. તે અગત્યનું ઓળખનું પ્રમાણપત્ર છે. […]