1. Home
  2. Tag "aagra"

જી-20 ડેલિગેશનની સુરક્ષાને લઈને પુરાતત્વ વિભાગનો નિર્ણય – ફેબ્રુઆરીની 11 તારીખે આગ્રાનો કિલ્લો અને 12 તારીખે તાજમહેલ બંધ રખાશે

11 ફેબ્રુઆરીએ આગ્રાનો કિલ્લો રહેશએ બંધ તો 12 ફેબ્રુઆરીએ તાજમલેનની મુલાકત પણ બંધ જી 20ને લઈને લેવાયો નિર્ણય લખનૌઃ- દેશ આ વર્ષ  જી-20ની અધ્યક્ષતા કરી રહ્યું છે જેને લઈને અગાઉથી અનેક બેઠકો મળી રહી છે સમગ્ર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ સંદર્ભે આગ્રામાં પુરાતત્વ વિભાગે એક મહત્વનો નિર્ણય જારી કર્યો છે. આ નિર્નિણય હેઠળ  […]

‘પ્રવાસીઓ માટે ઉત્તરપ્રદેશના સ્થળો આકર્ષણનું કેન્દ્ર – ધાર્મિક રંગ સાથે કુદરતી સાનિધ્યના હોય છે નજારા

આગ્રાનો તાજમહેલ પ્રવાસીઓના આકર્ષશમનું કેન્દ્ર ફતેપુર શીખરી પણ બેસ્ટ પ્લેસ અનેક મંદિરો પણ આકર્ષણ જમાવે છે ભારત દેશ સંસ્કૃતિઓથી ભરપુર છે અહી અવનવી સંસ્કૃતિના દર્શન થાય છે ભારતના જૂદા જૂદા રાજ્યોની અનેક ખાસિયતો છે જેમાંનું એક છે ઉત્તરપ્રદેશ, અહી ઘાર્મિક સ્થળો આવેલા છે તો દુનિયાની સાતમી અજાયબી આગ્રાનો તાજમહેલ પણ જોવા મળે છે જેથી યુપી […]

હવે તાજનગરી બનશે પ્રદુષણ મૂક્ત – પીએમ મોદી નવેમ્બર મહિનામાં આગરા શહેરમાં ઈલેક્ટ્રિક બસ સેવાને લીલી ઝંડી બતાવશે 

પીએમ મોદી નવેમ્બરમાં  આગરામાં ઈ.બસ સેવાને લીલી ઝંડી બતાવશે તાજનગરીમાં દોડશે હવે પ્રદુષણ મૂક્ત બસ લખનૌઃ-  સમગ્ર દેશભરના મોટા મોટા શહેરોમાં પ્રદુષણને ઓછુ કરવા પ્રદુષણ મૂક્ત ઈલેક્ટ્રિક બસ સેવાઓની શરુઆત કરવામાં આવી રહી છે, ત્યારે હવે ઉત્તરપ્રદેશની તાજનગરીમાં પણ આ બસ સેવાનો આરંભ ટૂંક સમયમાં થવા જઈ રહ્યો છે, નવેમ્બર મહિનામાં એમજી રોડ પર, જૂની […]

છ મહિના બાદ પ્રવાસીઓએ તાજમહેલના દિદાર કર્યા- સહેલાણીઓ માટે આગરાના પર્યટક સ્થળો ખુલ્લા મુકાયા

આગરા તાજમહેલ પ્રવાસીઓ માટે ખુલ્યો મૂકાયો આ સાથે જ આગરાના સ્મારક સ્થળોની પ્રવાસીઓ મુલાકાત લઈ શકશે કોવિડ 19ના પ્રોટોકોલનું પાલન થતું જોવા મળ્યું એક દિવસમાં માત્ર 5 હદાર પ્રવાસીઓને મંજુરી અપાઈ છેલ્લા 6 મહિનાથી દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે જેને લઈને કેન્દ્ર સરકાર દ્રારા લોકડાઉન કરવાની પણ ફરજ પડી હતી ત્યાર બાદ ઘીમે-ઘીમે અનલોક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code