1. Home
  2. Tag "Aam Aadmi Party"

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલા આમ આદમી પાર્ટીએ બેઠક બોલાવી

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલા આજે આમ આદમી પાર્ટી (AAP)ના તમામ 70 ઉમેદવારોની બેઠક યોજાશે. જેમાં પરિણામના દિવસે પાર્ટીની તૈયારીઓ અને ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગના આરોપો પર ચર્ચા કરવામાં આવશે. ન્યૂઝ એજન્સી ANIએ સૂત્રોને ટાંકીને આ સમાચાર આપ્યા છે. AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ભાજપ પર હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે AAP […]

દિલ્હી ચૂંટણીઃ મનીષ સિસોદિયાની જંગમ સંપત્તિ પાંચ વર્ષમાં આઠ ગણી વધી!

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જંગપુરા બેઠક પરથી આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવાર અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ચૂંટણી પંચ સમક્ષ પોતાનું સોગંદનામું દાખલ કર્યું છે. જેમાં સિસોદિયાએ પોતાની સંપત્તિનો ખુલાસો કર્યો છે. સિસોદિયાએ સોગંદનામામાં લાખો રૂપિયાની જંગમ સંપત્તિ જાહેર કરી છે. ભાજપે મનીષ સિસોદિયા સામે તરવિંદર સિંહ મારવાહને મેદાનમાં ઉતાર્યા છે અને […]

દિલ્હી ચૂંટણીઃ પોસ્ટર વોર તેજ બન્યું, ભાજપાએ આમ આદમી પાર્ટી ઉપર કર્યા પ્રહાર

નવી દિલ્હીઃ દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો વચ્ચે પોસ્ટર વોર વધુ તીવ્ર બની રહ્યું છે. સોમવારે, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ પોસ્ટરો દ્વારા આમ આદમી પાર્ટી (AAP) અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું અને AAP ને પૂર્વાંચલ વિરોધી અને અરવિંદ કેજરીવાલને એક મોટા ઠગ […]

બાંગ્લાદેશમાં ધરપકડ કરાયેલા ચિન્મય કૃષ્ણદાસને તાત્કાલિક મુક્ત કરવા કેજરિવાલની માંગણી

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં રાજકીય સંકટ અને હિંસા વચ્ચે સંત ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ મામલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજ્ક અરવિંદ કેજરિવાલે નારાજગી વ્યક્ત કરી છે. તેમજ તેમણે તેને અન્યાય ગણાવીને કહ્યું કે, સમગ્ર દેશ તેમની સાથે ઉભો છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે, ચિન્મય કૃષ્ણ દાસને તાત્કાલિક મુક્ત કરાવે છે. કેજરિવાલે સોશિયલ […]

દિલ્હીના પૂર્વ મંત્રી કૈલાશ ગેહલોત ભાજપમાં જોડાયા

નવી દિલ્હીઃ દિલ્હીના પૂર્વ મંત્રી કૈલાશ ગેહલોત આમ આદમી પાર્ટી (AAP)માંથી રાજીનામું આપ્યાના એક દિવસ બાદ સોમવારે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા. તેઓ કેન્દ્રીય મંત્રીઓ મનોહર લાલ ખટ્ટર અને હર્ષ મલ્હોત્રા, બીજેપી દિલ્હી યુનિટના પ્રમુખ વીરેન્દ્ર સચદેવા અને રાષ્ટ્રીય મીડિયા ચીફ અનિલ બલુનીની હાજરીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે પાર્ટીમાં જોડાયા હતા. ખટ્ટરે ગેહલોતના પ્રવેશને રાષ્ટ્રીય […]

હરિયાણા ચૂંટણીઃ આમ આદમી પાર્ટીએ વધુ 21 ઉમેદવારોના નામ જાહેર કર્યાં

આપ એ અત્યાર સુધી 61 ઉમેદવારનો નામ જાહેર કર્યાં વિનેશ ફોગાટની સામે WWE રેસલર કવિતા દલાલને મેદાનમાં ઉતાર્યાં આગામી દિવસોમાં વધુ નામ જાહેર કરાશે નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીએ હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે, જેમાં 21 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. AAPએ આ ચૂંટણી માટે કુલ 61 ઉમેદવારોના નામ જાહેર […]

દિલ્હીઃ વકફબોર્ડ સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના કેસમાં ‘AAP’ના ધારાસભ્યની EDએ કરી અટકાયત

અમાનતુલ્લાહ સામેની ઈડીની કાર્યવાહીનો ‘આપ’એ કર્યો વિરોધ ઈડીએ લંબાણુપૂર્વકની પૂછપરછ કરી નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનના બાટલા હાઉસ સ્થિત ઘર ઉપર ઈડીએ વકફ બોર્ડ સાથે જોડાયેલા ભ્રષ્ટાચાર મામલે દરોડા પાડ્યાં હતા. ઈડી દ્વારા સોમવારે સવારે અમાનતુલ્લાહ ખાનના ઘરે દરોડા પાડવા પહોંચી હતી. ઈડીએ લંબાણપૂર્વક તપાસ બાદ ઈડીએ આપના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનની અટકાયત […]

હરિયાણામાં કોંગ્રેસ પોતાની તાકાત ઉપર ચૂંટણી લડશેઃ કુમારી સેલજા

આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનની શક્યતા નકારી હરિયાણા વિધાનસભાની ચૂંટણી 1 ઓક્ટોબરે યોજાશે નવી દિલ્હીઃ કોંગ્રેસ મહાસચિવ કુમારી સેલજાએ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) સાથે ગઠબંધનની શક્યતાને નકારી કાઢી છે અને કહ્યું છે કે, તેમની પાર્ટી પોતાનામાં મજબૂત છે અને તે પોતાના દમ પર ચૂંટણી લડશે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે […]

કેજરિવાલ જેલમાં જાણીજોઈને ઓછી કેલરીવાળો ખોરાક લેતા હોવાનો લેફ્ટનન્ટ ગવર્નરનો દાવો

નવી દિલ્હીઃ લેફ્ટનન્ટ ગવર્નરના મુખ્ય સચિવ વીકે સક્સેનાએ દિલ્હીના મુખ્ય સચિવને પત્ર લખ્યો છે. જેમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તબિયત નાદુરસ્ત હોવાનો ઉલ્લેખ કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે અરવિંદ કેજરીવાલ જેલમાં જાણીજોઈને ઓછી કેલરીવાળો ખોરાક લઈ રહ્યા છે. કેલરી ઓછી હોવાને કારણે તેમનું વજન ઘટી રહ્યું છે. કેજરીવાલ યોગ્ય આહાર નથી લઈ રહ્યા. 6 […]

ભાજપ અને કેન્દ્ર સરકાર કેજરીવાલના જીવન સાથે રમી રહી છે, સંજ્યસિંહનો ગંભીર આરોપ

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભાના સભ્ય સંજય સિંહે શનિવારે આક્ષેપ કર્યો હતો કે ભાજપ અને તેની કેન્દ્ર સરકાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જીવન સાથે રમત રમી રહી છે, કેજરિવાલનું જેલવાસ દરમિયાન 8.5 કિલો વજન ઘટાડ્યું છે અને લોહીમાં સુગરનું સ્તર પાંચ વખત 50 mg/dL ની નીચે ગયું છે. સિંહના દાવા પર ભાજપ તરફથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code