1. Home
  2. Tag "Aam Aadmi Party"

કેજરિવાલ જેલમાં જાણીજોઈને ઓછી કેલરીવાળો ખોરાક લેતા હોવાનો લેફ્ટનન્ટ ગવર્નરનો દાવો

નવી દિલ્હીઃ લેફ્ટનન્ટ ગવર્નરના મુખ્ય સચિવ વીકે સક્સેનાએ દિલ્હીના મુખ્ય સચિવને પત્ર લખ્યો છે. જેમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તબિયત નાદુરસ્ત હોવાનો ઉલ્લેખ કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે અરવિંદ કેજરીવાલ જેલમાં જાણીજોઈને ઓછી કેલરીવાળો ખોરાક લઈ રહ્યા છે. કેલરી ઓછી હોવાને કારણે તેમનું વજન ઘટી રહ્યું છે. કેજરીવાલ યોગ્ય આહાર નથી લઈ રહ્યા. 6 […]

ભાજપ અને કેન્દ્ર સરકાર કેજરીવાલના જીવન સાથે રમી રહી છે, સંજ્યસિંહનો ગંભીર આરોપ

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભાના સભ્ય સંજય સિંહે શનિવારે આક્ષેપ કર્યો હતો કે ભાજપ અને તેની કેન્દ્ર સરકાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જીવન સાથે રમત રમી રહી છે, કેજરિવાલનું જેલવાસ દરમિયાન 8.5 કિલો વજન ઘટાડ્યું છે અને લોહીમાં સુગરનું સ્તર પાંચ વખત 50 mg/dL ની નીચે ગયું છે. સિંહના દાવા પર ભાજપ તરફથી […]

દિલ્હીની જનતાને હકનું પાણી નહીં મળે તો આમ આદમી પાર્ટી સત્યાગ્રહ કરશે

નવી દિલ્હીઃ દિલ્હીના જળમંત્રી આતિશીએ દિલ્હી જળ સંકટ અંગે કહ્યું હતું કે, “જો 21 જૂન સુધીમાં દિલ્હીના લોકોને તેમના હકનું પાણી નહીં મળે તો મારે 21 જૂનથી પાણી માટે સત્યાગ્રહ શરૂ કરવો પડશે.” તેમણે કહ્યું કે, “હું 21 જૂનથી દિલ્હીના લોકોને તેમના હકનું પાણી નહીં મળે ત્યાં સુધી અનિશ્ચિત સમય સુધી ઉપવાસ પર બેસીશ. જળમંત્રી […]

જેલમાં બંધ કેજરિવાલે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો માટે મોકલ્યો ખાસ સંદેશ

નવી દિલ્હીઃ દિલ્હી સરકારના મંત્રી આતિશી અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢાએ ગુરુવારે  તિહાર જેલમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. આ પછી આતિશીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રીએ ધારાસભ્યોને જળ સંકટ વચ્ચે જનતાની વચ્ચે રહેવાની સૂચના આપી છે. જળ મંત્રી આતિશીએ કહ્યું કે, અરવિંદ કેજરીવાલે આકરી ગરમી વચ્ચે વીજળી અને પાણીની સ્થિતિ […]

વિભવ કુમારથી જીવનો ખતરો વ્યક્ત કરતા સ્વાતિ માલિવાલ

નવી દિલ્હીઃ દિલ્હીના સીએમ આવાસ પર AAP રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર કથિત રીતે હુમલો કરવાના આરોપી વિભવ કુમારની જામીન અરજી પર દિલ્હીની તીસ હજારી કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સ્વાતિ માલીવાલે વિભવ કુમારના જામીનનો વિરોધ કર્યો હતો. માલીવાલે કહ્યું કે, જો વિભવ કુમારને જામીન મળે તો મને અને મારા પરિવારને મારા […]

મિશન ઝાડુ હેઠળ AAP નેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છેઃ કેજરીવાલ

એક પછી એક AAP નેતાઓની ધરપકડના વિરોધમાં સીએમ અરવિંદ કેજરીવાલ બીજેપી હેડક્વાર્ટર જવા રવાના થયા હતા. દિલ્હી પોલીસે તેમને અને પાર્ટીના સમર્થકોને ત્યાં જતા રોક્યા હતા.આખરે તેઓ પાર્ટીના મુખ્ય કાર્યાલય પર પાછા ફર્યા હતા. આ પહેલા પોતાની પાર્ટીના કાર્યાલય પર એકત્ર થયેલા કાર્યકરોને સંબોધતા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે રવિવારે આમ આદમી પાર્ટીના નેતાઓને એક પછી […]

સ્વાતિ માલીવાલ સાથે થયેલા અયોગ્ય વર્તનની ઘટનાના દિવસ વીડિયો સામે આવ્યો

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર થયેલા હુમલાને લઈને નવા નવા ખુલાસા થઈ રહ્યાં છે. દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો 13 મેના રોજ દિલ્હીના સીએમ હાઉસમાં સ્વાતિ માલીવાલા પર થયેલા હુમલા સાથે સંબંધિત હોવાનું ચર્ચાય રહ્યું છે. જેમાં સ્વાતિ માલીવાલ ત્યાં હાજર સુરક્ષાકર્મીઓને કહેતી સાંભળી શકાય છે […]

સ્વાતિ માલીવાલ મદદ માટે બુમો પાડતા હોવા છતા વિભવ કુમાર માર મારતો હતો

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી કેજરિવાલના સરકારી આવાસમાં આમ આદમી પાર્ટીના મહિલા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે અયોગ્ય વર્તન કરવાના મામલામાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. સીએમ કેજરિવાલના સહયોગી કુમારે મહિલા સાંસદને લાતો મારવાની સાથે સાતેક લાફા પણ ઝીંક્યા હતા. મહિલા મદદ માટે બુમો પાડી રહી હતી તેમ છતા પણ કુમારે મારવાનું ચાલુ રાખ્યાનો સ્વાતિ માલીવાલે આરોપ લગાવ્યો […]

માલીવાલ કેસમાં ભાજપ મહિલા મોરચાએ કેજરીવાલના નિવાસસ્થાન પાસે દેખાવ કર્યો

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી (BJP) મહિલા મોરચાના દિલ્હી એકમે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સભ્ય સ્વાતિ માલીવાલ સાથેના કથિત ગેરવર્તણૂકને લઈને સવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાન નજીક વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહિલા મોરચાના પ્રમુખ રિચા પાંડે મિશ્રાની આગેવાની હેઠળ બંગડી પહેરેલા દેખાવકારોએ કેજરીવાલના સહયોગી વિભવ કુમાર દ્વારા માલીવાલના કથિત ગેરવર્તણૂક અંગે મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી […]

લીકર પોલીસી કેસમાં આમ આદમી પાર્ટીને પણ ઈડી આરોપી બનાવશે

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં લીકર પોલીસી કેસમાં ઈડીએ તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો છે. દરમિયાન હવે આ કેસમાં તપાસનશ એજન્સી ઈડીએ રાજકીય પક્ષ આમ આદમી પાર્ટીને પણ આરોપી બનાવવા માટે કવાયત શરૂ કરી છે. ઈડીએ આ અંગેની રજૂઆત લીકર પોલીસી કેસમાં ઝડપાયેલા મનિષ સિસોદિયાની જામીન અરજીની સુનાવણી દરમિયાન કોર્ટમાં કરી હતી. કેસની હકીકત અનુસાર, દિલ્હી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code